ઉ.પ્રદેશના ખેડૂતોને અમિતાભ બચ્ચને કરી એવી મદદ કે જે રાજ્ય સરકાર પણ કરી ન શક્યું !!!

બૉલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનની ઉદારતાનો વધુ એક નમૂનો સામે આવી રહ્યો છે. થોડાં સમય પહેલાં બચ્ચન દ્વારા વિદર્ભના 350 ખેડૂતોનું દેવું ચુકવ્યું હતું. જે પછી તાજેતરમાં તેમણે ઉ.પ્રદેશમાં 1398 ખેડૂતોનું આશરે રૂ. 4.05 કરોડ દેવું ચુકવ્યું છે. પોતાના બ્લોગ પર આ અંગે માહિતી આપી છે. શું લખ્યું છે બ્લોગ પર? અમિતાભે બ્લોગ પર લખ્યું છે […]

ઉ.પ્રદેશના ખેડૂતોને અમિતાભ બચ્ચને કરી એવી મદદ કે જે રાજ્ય સરકાર પણ કરી ન શક્યું !!!
Amitabh Bacchan_Tv9
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Nov 28, 2018 | 7:03 AM

બૉલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનની ઉદારતાનો વધુ એક નમૂનો સામે આવી રહ્યો છે. થોડાં સમય પહેલાં બચ્ચન દ્વારા વિદર્ભના 350 ખેડૂતોનું દેવું ચુકવ્યું હતું. જે પછી તાજેતરમાં તેમણે ઉ.પ્રદેશમાં 1398 ખેડૂતોનું આશરે રૂ. 4.05 કરોડ દેવું ચુકવ્યું છે. પોતાના બ્લોગ પર આ અંગે માહિતી આપી છે.

શું લખ્યું છે બ્લોગ પર?

Amitabh Blog_Tv9

બ્લોગમાં આપી માહિતી

અમિતાભે બ્લોગ પર લખ્યું છે કે, ખેડૂતોને વન ટાઇમ સેટલમેન્ટ (OTS) પ્રમાણપત્ર મળ્યા છે. તમામ ખેડૂતોને મુંબઇ લાવવાનું શક્ય નથી. જેના માટે આશરે 70 ખેડૂતોને 25 નવેમ્બરના મુંબઇ લાવવામાં આવશે. જેના માટે તેમણે ટ્રેનનો એક કોચ બુક કરાવ્યો છે. જે પછી 26 ખેડૂતોને મળીને તેઓ પ્રમાણપત્ર આપશે.

પોતાના બ્લોગમાં તેમણે લખ્યું છેકે, ઉ.પ્રદેશમાં જે 1398 ખેડૂતોની બેન્ક લોન ચૂકાવવા માટે વિચાર કર્યો હતો, તે પરિપૂર્ણ થઇ રહ્યું છે. બેન્કમાં તેમના નામ પર વન ટાઇમ સેટલમેન્ટ પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું છે. તેમજ તેમાંથી તમામને મુંબઇ લાવવાનું શક્ય નથી તેથી 70 જેટલાં ખેડૂતોને મુંબઇ લાવવામાં આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ક્યાંથી મળી હતી પ્રેરણા

આ પછી તેમણે કોન બનેગા કરોડપતિના પ્રમોશન દરમિયાન ખેડૂતોની આત્મહત્યા પ્રતિ દુ:ખ વ્યક્ત કર્યું હતું. જેના પર તેમણે કહ્યું હતું કે, ખેડૂતો 10 હજાર, 15 હજાર 20 હજાર જેવી નાની રકમ માટે આત્મહત્યા કરી રહ્યા છે. તેમનું દેવું મેં ચુકાવ્યું છે. આશરે 200 જેટલાં ખેડૂત પરિવારોનું 1.25 કરોડ દેવું ચુકાવ્યું છે.

અગાઉ પણ કરી હતી મદદ

થોડાં સમય પહેલાં એક સરકારી એજન્સીના માધ્યમથી અમિતાભે 44 પરિવારોના જવાનોને મદદ કરી હતી. તેમણે પોતાના બ્લોગમાં લખ્યું હતું કે, 44 શહીદોના પરિવારથી 112 લોકોને નાની મદદ પહોંચાડવામાં આવી છે.

[yop_poll id=49]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">