ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદન, ‘બે વેક્સિનથી કોરોના વિરુદ્ધ લડાઈ અંતિમ તબક્કામાં’

કર્ણાટકના બે દિવસના પ્રવાસે પહોંચેલા ગૃૃહ મંત્રી અમિત શાહે (Amit shah) આજે શિવમોગામાં અનેક પરિયોજનાનો શિલાન્યાસ કર્યો. ગૃહ મંત્રીએ ભદ્રાવતી રેપિડ એક્શન ફોર્સ સેન્ટરના શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો.

ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદન, 'બે વેક્સિનથી કોરોના વિરુદ્ધ લડાઈ અંતિમ તબક્કામાં'
HM Amit Shah
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 16, 2021 | 9:10 PM

કર્ણાટકના બે દિવસના પ્રવાસે પહોંચેલા ગૃૃહ મંત્રી અમિત શાહે (Amit shah) આજે શિવમોગામાં અનેક પરિયોજનાનો શિલાન્યાસ કર્યો. ગૃહ મંત્રીએ ભદ્રાવતી રેપિડ એક્શન ફોર્સ સેન્ટરના શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો. તેમણે રેપિડ એક્શન ફોર્સની નવી બટાલિયન પરિષદની આધારશિલા મૂકી હતી. કાર્યક્રમ દરમ્યાન અમિત શાહે કહ્યું કે સીઆરપીએફ રેપિડ એક્શન ફોર્સની 97મી બટાલિયનના શિલાયન્સમાં આવવા મળ્યું તેની મને ખુશી છે.

અમિત શાહે કહ્યું કે આના નિર્માણ માટે અંદાજે 230 કરોડનો ખર્ચ આવશે. તેમણે કહ્યું કે વહીવટી ભવન, રહેઠાણ, હોસ્પિટલ, કેન્દ્રીય સ્કૂલ અને રમત ગમત માટે સ્ટેડિયમ પણ ખૂલવાનું છે.  ગૃહમંત્રી અમિત શાહ રવિવારે પણ કર્ણાટકમાં રહેશે. આ દરમ્યાન તે બેલગાવી જિલ્લામાં એક એથેનોલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. ગૃહ મંત્રી એક હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરશે અને એક સભાને પણ સંબોધિત કરશે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

ભદ્રાવતીમાં રેપિડ એક્શન ફોર્સ સેન્ટરના શિલાન્યાસને સંબોધિત કરતાં અમિત શાહે ખુશી વ્યક્ત કરી કે ભારતે કોરોના વિરુદ્ધ સૌથી સફળ લડાઈ લડી છે.  દેશ એક વર્ષથી કોરોના સામે લડાઈ લડી રહ્યો છે. કોરોના લડાઈમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અમિત શાહે કહ્યું કે આ માનવજાતિના ઈતિહાસમા સૌથી અઘરી લડાઈ છે. અમિત શાહે કહ્યું કે ‘આ ખુશીની બાબત છે કે ભારતમાં બનેલી બે વેક્સિનથી  કોરોના વિરુદ્ધની લડાઈ અંતિમ ચરણમાં છે.’

આ પણ વાંચો: NIAએ ખેડૂત નેતાઓને આપ્યું સમન્સ, અલગાવવાદી સંગઠનો સાથે મળી ષડયંત્ર રચવાનો આરોપ

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">