POKને લઈ અમિત શાહનું સંસદમાં નિવેદન કહ્યું, આ એક વ્યક્તિની ભૂલના કારણે POK ભારતના હાથમાંથી ગયું

ભારતના ગૃહ મંત્રી અમિત શાહે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર જમ્મુ-કાશ્મીર અને તેના પરના વિવાદને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જમ્મુ-કાશ્મીરને લઈને નેહરુની અનેક એવી મોટી ભૂલોનો ઉલ્લેખ કર્યો છે. ચાલો જાણીએ કે આખું કાશ્મીર કબજે કરતા પહેલા જ ભારતીય સેના કેમ રોકાઈ ગઈ અને નેહરૂની આ ભૂલને કારણે આજે પણ ભારતને નડી રહી છે. આ અંગે સસંદમાં આજે અમિત શાહે માહિત આપી હતી.

POKને લઈ અમિત શાહનું સંસદમાં નિવેદન કહ્યું, આ એક વ્યક્તિની ભૂલના કારણે POK ભારતના હાથમાંથી ગયું
Follow Us:
| Updated on: Dec 06, 2023 | 5:20 PM

1947 માં POK હાથમાં આવતા પહેલા થોડી ચૂકને કારણે ભારતીય સેનાએ આખું કાશ્મીર કબજે કરવાને બદલે અધવચ્ચે જ રોકાઈ જવું પડ્યું. આ અંગે આજે અમિત શાહે સંસદમાં વાત કરી હતી અને નેહરૂ પર આરોપ લગાવ્યા હતા. કે તેમની ભૂલોના કારણે POK હાથમાં આવતા રહી ગયું હતું.

અમિત શાહે શિયાળુ સત્રમાં યુદ્ધ અંગે મુખ્ય ભૂલોને લઈ જણાવ્યુ કે, ભારતીય સેના જ્યારે પંજાબ પહોંચી હતી ત્યારે પાકિસ્તાની ભારતમાં ઘૂસવાના પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે પંડિત જવાહર લાલ નહેરુએ યુદ્ધવિરામ આપ્યું જેના કારણે pok હાથ માંથી ગયું.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આવી કેટલીક ઘટનાઓ બની જેનાથી એવું લાગે છે કે કાશ્મીર કોઈક રીતે અલગ છે. એવી ધારણા પણ બનવા લાગી કે કાશ્મીરનું વિલીનીકરણ વિવાદાસ્પદ છે અને ભારતમાં તેના કાયમી વિલીનીકરણ સિવાય અન્ય ઘણા વિકલ્પો હોઈ શકે છે. જો જુલાઈ 1947માં નહીં, તો 27 ઓક્ટોબર, 1947ના રોજ નેહરુને કાશ્મીરના વિલીનીકરણના પ્રશ્નને એકવાર અને બધા માટે ઉકેલવાની તક મળી. પરંતુ નેહરુની ગંભીર ભૂલોએ દરવાજો ખોલ્યો જેના દ્વારા શંકા, અલગતાવાદી લાગણીઓ અને રક્તપાતના સાત દાયકા પસાર થયા.

અમિત શાહે જણાવ્યુ કે અમારી સેના જીતી ર્હઈ હતી ત્યારે પંજાબનો એરિયા આવતાની સાથે જ નેહરૂએ યુદ્ધવિરામ આપી દીધું. ત્યારથી POK નો જન્મ થયો. અને તેમણે ઈ પણ કહ્યું કે આ યુદ્ધવિરામ 3 દિવસ બાદ કરવામાં આવ્યું હોત તો POK ભારતના હાથમાં હોત.

યુદ્ધવિરામ વાસ્તવમાં એક રાજકીય પ્રક્રિયા છે જેમાં તમામ પક્ષોને સાથે લાવીને વિવાદ કે સંકટનો રાજકીય ઉકેલ શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ આ સિવાય ઘણા કારણોસર સૈન્ય સંઘર્ષ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવે છે.

બીજું કારણ અમિત શાહે જણાવતા કહ્યું કે, 1947માં બ્રિટિશ ભારતના વિભાજન અને સ્વતંત્રતા પછી તરત જ કાશ્મીર પ્રદેશમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં સંયુક્ત રાષ્ટ્રસંઘે સલાહકાર ભૂમિકા ભજવી હતી, જ્યારે બે નવા રાજ્યો વચ્ચે વિલીનીકરણના પ્રશ્ન પર વિવાદ ઊભો થયો હતો. જમ્મુ અને કાશ્મીરના રજવાડા પર. ભારત આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં લઈ ગયો, જેણે ઠરાવ 39 (1948) પસાર કર્યો અને મુદ્દાઓની તપાસ કરવા અને બે નવા દેશો વચ્ચે મધ્યસ્થી કરવા માટે યુનાઈટેડ નેશન્સ કમિશન ફોર ઈન્ડિયા એન્ડ પાકિસ્તાન (UNCIP) ની સ્થાપના કરી. દુશ્મનાવટના અંત પછી, તેણે યુદ્ધવિરામ રેખા પર દેખરેખ રાખવા માટે ભારત અને પાકિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર લશ્કરી નિરીક્ષક જૂથ (UNMOGIP) ની પણ સ્થાપના કરી.

આ પણ વાંચો :  જમ્મુ કાશ્મીરને લઈને મોદી સરકારનો 2026નો પ્લાન, અમિત શાહે સંસદમાં કર્યો મોટો ખુલાસો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">