POKને લઈ અમિત શાહનું સંસદમાં નિવેદન કહ્યું, આ એક વ્યક્તિની ભૂલના કારણે POK ભારતના હાથમાંથી ગયું

ભારતના ગૃહ મંત્રી અમિત શાહે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર જમ્મુ-કાશ્મીર અને તેના પરના વિવાદને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જમ્મુ-કાશ્મીરને લઈને નેહરુની અનેક એવી મોટી ભૂલોનો ઉલ્લેખ કર્યો છે. ચાલો જાણીએ કે આખું કાશ્મીર કબજે કરતા પહેલા જ ભારતીય સેના કેમ રોકાઈ ગઈ અને નેહરૂની આ ભૂલને કારણે આજે પણ ભારતને નડી રહી છે. આ અંગે સસંદમાં આજે અમિત શાહે માહિત આપી હતી.

POKને લઈ અમિત શાહનું સંસદમાં નિવેદન કહ્યું, આ એક વ્યક્તિની ભૂલના કારણે POK ભારતના હાથમાંથી ગયું
Follow Us:
| Updated on: Dec 06, 2023 | 5:20 PM

1947 માં POK હાથમાં આવતા પહેલા થોડી ચૂકને કારણે ભારતીય સેનાએ આખું કાશ્મીર કબજે કરવાને બદલે અધવચ્ચે જ રોકાઈ જવું પડ્યું. આ અંગે આજે અમિત શાહે સંસદમાં વાત કરી હતી અને નેહરૂ પર આરોપ લગાવ્યા હતા. કે તેમની ભૂલોના કારણે POK હાથમાં આવતા રહી ગયું હતું.

અમિત શાહે શિયાળુ સત્રમાં યુદ્ધ અંગે મુખ્ય ભૂલોને લઈ જણાવ્યુ કે, ભારતીય સેના જ્યારે પંજાબ પહોંચી હતી ત્યારે પાકિસ્તાની ભારતમાં ઘૂસવાના પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે પંડિત જવાહર લાલ નહેરુએ યુદ્ધવિરામ આપ્યું જેના કારણે pok હાથ માંથી ગયું.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આવી કેટલીક ઘટનાઓ બની જેનાથી એવું લાગે છે કે કાશ્મીર કોઈક રીતે અલગ છે. એવી ધારણા પણ બનવા લાગી કે કાશ્મીરનું વિલીનીકરણ વિવાદાસ્પદ છે અને ભારતમાં તેના કાયમી વિલીનીકરણ સિવાય અન્ય ઘણા વિકલ્પો હોઈ શકે છે. જો જુલાઈ 1947માં નહીં, તો 27 ઓક્ટોબર, 1947ના રોજ નેહરુને કાશ્મીરના વિલીનીકરણના પ્રશ્નને એકવાર અને બધા માટે ઉકેલવાની તક મળી. પરંતુ નેહરુની ગંભીર ભૂલોએ દરવાજો ખોલ્યો જેના દ્વારા શંકા, અલગતાવાદી લાગણીઓ અને રક્તપાતના સાત દાયકા પસાર થયા.

અમિત શાહે જણાવ્યુ કે અમારી સેના જીતી ર્હઈ હતી ત્યારે પંજાબનો એરિયા આવતાની સાથે જ નેહરૂએ યુદ્ધવિરામ આપી દીધું. ત્યારથી POK નો જન્મ થયો. અને તેમણે ઈ પણ કહ્યું કે આ યુદ્ધવિરામ 3 દિવસ બાદ કરવામાં આવ્યું હોત તો POK ભારતના હાથમાં હોત.

યુદ્ધવિરામ વાસ્તવમાં એક રાજકીય પ્રક્રિયા છે જેમાં તમામ પક્ષોને સાથે લાવીને વિવાદ કે સંકટનો રાજકીય ઉકેલ શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ આ સિવાય ઘણા કારણોસર સૈન્ય સંઘર્ષ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવે છે.

બીજું કારણ અમિત શાહે જણાવતા કહ્યું કે, 1947માં બ્રિટિશ ભારતના વિભાજન અને સ્વતંત્રતા પછી તરત જ કાશ્મીર પ્રદેશમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં સંયુક્ત રાષ્ટ્રસંઘે સલાહકાર ભૂમિકા ભજવી હતી, જ્યારે બે નવા રાજ્યો વચ્ચે વિલીનીકરણના પ્રશ્ન પર વિવાદ ઊભો થયો હતો. જમ્મુ અને કાશ્મીરના રજવાડા પર. ભારત આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં લઈ ગયો, જેણે ઠરાવ 39 (1948) પસાર કર્યો અને મુદ્દાઓની તપાસ કરવા અને બે નવા દેશો વચ્ચે મધ્યસ્થી કરવા માટે યુનાઈટેડ નેશન્સ કમિશન ફોર ઈન્ડિયા એન્ડ પાકિસ્તાન (UNCIP) ની સ્થાપના કરી. દુશ્મનાવટના અંત પછી, તેણે યુદ્ધવિરામ રેખા પર દેખરેખ રાખવા માટે ભારત અને પાકિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર લશ્કરી નિરીક્ષક જૂથ (UNMOGIP) ની પણ સ્થાપના કરી.

આ પણ વાંચો :  જમ્મુ કાશ્મીરને લઈને મોદી સરકારનો 2026નો પ્લાન, અમિત શાહે સંસદમાં કર્યો મોટો ખુલાસો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">