AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

All India Mayor’s Conference: PM નરેન્દ્ર મોદી મેયર કોન્ફરન્સને સંબોધશે, ‘ન્યૂ અર્બન ઈન્ડિયા’ બનાવવા પર ભાર મૂકશે

ભગવાન ભોલેની નગરી કાશીમાં ઓલ ઈન્ડિયા લેવલ મેયર કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. પીએમ નરેન્દ્ર મોગી મેયરના મહાસંગમને સંબોધશે.

All India Mayor's Conference: PM નરેન્દ્ર મોદી મેયર કોન્ફરન્સને સંબોધશે, 'ન્યૂ અર્બન ઈન્ડિયા' બનાવવા પર ભાર મૂકશે
PM Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 9:22 AM
Share

All India Mayors’ Conference વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે શુક્રવાર સવારે 10:30 કલાકે વારાણસીમાં યોજાનારી ઓલ ઈન્ડિયા મેયર્સ કોન્ફરન્સનું (All India Mayors Conference) વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે અને મેયર્સ કોન્ફરન્સને સંબોધન કરશે. વિવિધ રાજ્યોના શહેરના મેયર્સ કોન્ફરન્સમાં ભાગ લેશે અને તેની થીમ છે ‘ન્યુ અર્બન ઈન્ડિયા’ (New Urban India). પીએમઓએ એક નિવેદનમા જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં જીવન સરળ બનાવવા માટે વડા પ્રધાનનો સતત પ્રયાસ રહ્યો છે, સરકાર શહેરી માળખાકીય સુવિધાઓ (Urban infrastructure) અને સુવિધાઓના અભાવના મુદ્દાઓને ઉકેલવા માટે ઘણી યોજનાઓ અને કાર્યક્રમ અમલમાં મૂકેલ છે.

યુપીમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે પીએમઓએ કહ્યું કે આ પ્રયાસોનું વિશેષ ધ્યાન ઉત્તર પ્રદેશ રાજ્ય છે, જેણે શહેરી લેન્ડસ્કેપમાં, ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં જબરદસ્ત પ્રગતિ અને પરિવર્તન જોયું છે. પ્રદર્શન માટે 17 થી 19 ડિસેમ્બર દરમિયાન એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનમાં ભાગ લેવા માટે દેશના 100 થી વધુ શહેરોના મેયર વારાણસી પહોંચવા લાગ્યા છે.

સ્વચ્છ ભારત મિશન પર વિશેષ ચર્ચા મેયર કાશીના વિકાસનો અભ્યાસ કરવા ઉપરાંત જીર્ણોદ્ધાર અને વિસ્તૃત શ્રી કાશી વિશ્વનાથ ધામની પણ મુલાકાત લેશે. કાર્યક્રમની શરૂઆતમાં યુપીમાં શહેરી તકો અને વિકાસ પર એક ટૂંકી ફિલ્મ પણ દર્શાવવામાં આવશે, ત્યારબાદ પુણે અને સુરતના મેયરો દ્વારા સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવશે અને સરકારની શહેરી વિકાલસક્ષી યોજના ઉપર પ્રેઝન્ટેશન આપવામાં આવશે. સ્થાનિક વહીવટીતંત્ર, વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્માર્ટ સિટી વારાણસી પણ વારાણસીના વિકાસ પર ફિલ્મ દર્શાવશે. પાંચ મેયરોના જૂથની રચના કરવામાં આવશે અને દરેક જૂથ જૂથ ચર્ચા કરશે. શહેરી વિકાસના મુદ્દાઓ અને તેના પરિણામો પર એક રજૂઆત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ

Petrol Diesel Price Today: ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર – ચઢાવ વચ્ચે શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચોઃ

Winter Health: શિયાળામાં થતી ગળાની ખરાશને અવગણવાની ભૂલ ના કરશો, હોઈ શકે છે આ રોગનું લક્ષણ, જાણો ઉપાય

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">