Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

All India Mayor’s Conference: PM નરેન્દ્ર મોદી મેયર કોન્ફરન્સને સંબોધશે, ‘ન્યૂ અર્બન ઈન્ડિયા’ બનાવવા પર ભાર મૂકશે

ભગવાન ભોલેની નગરી કાશીમાં ઓલ ઈન્ડિયા લેવલ મેયર કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. પીએમ નરેન્દ્ર મોગી મેયરના મહાસંગમને સંબોધશે.

All India Mayor's Conference: PM નરેન્દ્ર મોદી મેયર કોન્ફરન્સને સંબોધશે, 'ન્યૂ અર્બન ઈન્ડિયા' બનાવવા પર ભાર મૂકશે
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 9:22 AM

All India Mayors’ Conference વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે શુક્રવાર સવારે 10:30 કલાકે વારાણસીમાં યોજાનારી ઓલ ઈન્ડિયા મેયર્સ કોન્ફરન્સનું (All India Mayors Conference) વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે અને મેયર્સ કોન્ફરન્સને સંબોધન કરશે. વિવિધ રાજ્યોના શહેરના મેયર્સ કોન્ફરન્સમાં ભાગ લેશે અને તેની થીમ છે ‘ન્યુ અર્બન ઈન્ડિયા’ (New Urban India). પીએમઓએ એક નિવેદનમા જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં જીવન સરળ બનાવવા માટે વડા પ્રધાનનો સતત પ્રયાસ રહ્યો છે, સરકાર શહેરી માળખાકીય સુવિધાઓ (Urban infrastructure) અને સુવિધાઓના અભાવના મુદ્દાઓને ઉકેલવા માટે ઘણી યોજનાઓ અને કાર્યક્રમ અમલમાં મૂકેલ છે.

યુપીમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે પીએમઓએ કહ્યું કે આ પ્રયાસોનું વિશેષ ધ્યાન ઉત્તર પ્રદેશ રાજ્ય છે, જેણે શહેરી લેન્ડસ્કેપમાં, ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં જબરદસ્ત પ્રગતિ અને પરિવર્તન જોયું છે. પ્રદર્શન માટે 17 થી 19 ડિસેમ્બર દરમિયાન એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનમાં ભાગ લેવા માટે દેશના 100 થી વધુ શહેરોના મેયર વારાણસી પહોંચવા લાગ્યા છે.

સ્વચ્છ ભારત મિશન પર વિશેષ ચર્ચા મેયર કાશીના વિકાસનો અભ્યાસ કરવા ઉપરાંત જીર્ણોદ્ધાર અને વિસ્તૃત શ્રી કાશી વિશ્વનાથ ધામની પણ મુલાકાત લેશે. કાર્યક્રમની શરૂઆતમાં યુપીમાં શહેરી તકો અને વિકાસ પર એક ટૂંકી ફિલ્મ પણ દર્શાવવામાં આવશે, ત્યારબાદ પુણે અને સુરતના મેયરો દ્વારા સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવશે અને સરકારની શહેરી વિકાલસક્ષી યોજના ઉપર પ્રેઝન્ટેશન આપવામાં આવશે. સ્થાનિક વહીવટીતંત્ર, વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્માર્ટ સિટી વારાણસી પણ વારાણસીના વિકાસ પર ફિલ્મ દર્શાવશે. પાંચ મેયરોના જૂથની રચના કરવામાં આવશે અને દરેક જૂથ જૂથ ચર્ચા કરશે. શહેરી વિકાસના મુદ્દાઓ અને તેના પરિણામો પર એક રજૂઆત કરવામાં આવશે.

નદીમાં સિક્કો ફેંકવાથી ખરેખર મનોકામના પૂર્ણ થાય છે? પ્રેમાનંદ મહારાજે કહ્યું સત્ય
Biggest Vastu Dosh: ઘરમાં સૌથી મોટો વાસ્તુ દોષ શું હોય છે?
સાઉથની સુપર સ્ટાર સામંથા રુથ પ્રભુના પરિવાર વિશે જાણો
Sparrow Symbolism: ઘરમાં ચકલીનું આવવું કઈ વાતનો સંકેત આપે છે?
રોહિત શર્માનો ખાન પરિવાર સાથે છે સંબંધ,જુઓ હિટમેનના પરિવારમાં કોણ કોણ છે
એક કે બે નહીં, ભારત પાકિસ્તાનીઓને આપે છે 10 પ્રકારના વિઝા

આ પણ વાંચોઃ

Petrol Diesel Price Today: ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર – ચઢાવ વચ્ચે શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચોઃ

Winter Health: શિયાળામાં થતી ગળાની ખરાશને અવગણવાની ભૂલ ના કરશો, હોઈ શકે છે આ રોગનું લક્ષણ, જાણો ઉપાય

ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
g clip-path="url(#clip0_868_265)">