Covid 19 : ધર્મશાળાના ગયાતો મઠમાં 154 બૌદ્ધ ભિક્ષુઓ કોરોના સંક્રમિત

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાળામાં Covid-19 સંક્રમણનો મોટો વિસ્ફોટ થયો છે. અહીંયા સિધ્ધવાડી સ્થિતિ ગયાતો બૌદ્ધ મઠમાં સોમવારે એક સાથે 98 Covid-19 સંક્રમણના મામલા સામે આવ્યા છે. કાંગડા જિલ્લામાં સોમવારે કુલ 108 મામલા સામે આવ્યા હતા.

Covid 19 : ધર્મશાળાના ગયાતો મઠમાં 154 બૌદ્ધ ભિક્ષુઓ કોરોના સંક્રમિત
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 02, 2021 | 4:08 PM

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાળામાં Covid-19 સંક્રમણનો મોટો વિસ્ફોટ થયો છે. અહીંયા સિધ્ધવાડી સ્થિતિ ગયાતો બૌદ્ધ મઠમાં સોમવારે એક સાથે 98 કોરોના સંક્રમણના મામલા સામે આવ્યા છે. કાંગડા જિલ્લામાં સોમવારે કુલ 108 મામલા સામે આવ્યા હતા. ગયાતો મઠમાં બૌદ્ધ ભિક્ષુઓમાં કોરોના સંક્રમણ રોકાવાનું નામ જ નથી લઇ રહ્યું. મઠમાં 25 ફેબ્રુઆરીથી કોરોના સંક્રમણના મામલા સામે આવી રહ્યા છે.

મોટી વાત એ છે કે મઠમાં રહેનારા ભિક્ષુઓનો રિપોર્ટ હજી આવ્યો નથી. મઠમાં લગભગ 350 ભિક્ષુ અને સ્ટાફના સભ્યો રહે છે. જિલ્લામાં એક જ દિવસમાં 100 થી વધારે લોકો લાંબા સમય બાદ સંક્રમિત થયા છે. કાંગડાના મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ ગુરુદર્શન ગુપ્તાએ કહ્યુ કે હજી સુધી આરોગ્ય વિભાગના 330 બૌદ્ધ ભિક્ષુઓના સેમ્પલ લેવાયા છે. જેમાંથી 154 લોકો કોરોનાથી સંક્રમિત મળ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સંક્રમિત લોકોમાં એક મામલો ગંભીર હતો. જેમને ટાંડા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સીએમઓએ કહ્યુ કે મોનેસ્ટ્રીના જેટલા પણ લોકો છે તેમને મઠની અંદર જ રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દરેક સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. એમણે કહ્યું કે ગયાતો મઠમાં વધી રહેલા મામલાને કારણે પ્રશાસન દ્વારા કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">