26/11 આતંકી હુમલાને 11 વર્ષ પૂર્ણ છતાં કુબરે બોટના માછીમારોનો પરિવાર વળતરથી વંચિત, જુઓ VIDEO

26/11 મુંબઈ હુમલાને 11 વર્ષ વીતી ગયા છે. આ હુમલાએ દેશના દરેક નાગરિકને એવી ઈજા પહોંચાડી છે. જે કયારેય ભરી શકાશે નહીં. ત્યારે હુમલા દરમિયાન આતંકીઓનો પ્રથમ શિકાર બનેલા કુબેર બોટના ખલાસીઓ 11 વર્ષ બાદ પણ પોતાને મળવા જોઈતા વળતરથી વંચિત છે. આ ખલાસીઓના પરિવાર હાલ ખરાબ પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર છે.   Web Stories […]

26/11 આતંકી હુમલાને 11 વર્ષ પૂર્ણ છતાં કુબરે બોટના માછીમારોનો પરિવાર વળતરથી વંચિત, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 26, 2019 | 4:54 AM

26/11 મુંબઈ હુમલાને 11 વર્ષ વીતી ગયા છે. આ હુમલાએ દેશના દરેક નાગરિકને એવી ઈજા પહોંચાડી છે. જે કયારેય ભરી શકાશે નહીં. ત્યારે હુમલા દરમિયાન આતંકીઓનો પ્રથમ શિકાર બનેલા કુબેર બોટના ખલાસીઓ 11 વર્ષ બાદ પણ પોતાને મળવા જોઈતા વળતરથી વંચિત છે. આ ખલાસીઓના પરિવાર હાલ ખરાબ પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી ગામના બે માછીમાર અને માછીવાડ ગામના એક માછીમારની હત્યા કરી આતંકીઓ દરિયાઈ માર્ગ દ્વારા મુંબઈ પહોંચ્યા હતા. આર્થિક સહાયના અભાવે આ માછીમારોના પરિવારોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. મહત્વનું છે કે નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ સાત વર્ષ સુધી ગુમ હોય તો તેને મૃત ગણવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

2008માં સરકારે એ શરતે પરિવારોને રૂપિયા 50 હજારની સહાય કરી હતી. જો લાપતા માછીમારો 7 વર્ષમાં જીવીત મળી આવે તો મળેલી રકમ પરત કરી દેવી. પરંતુ 11 વર્ષ વીત્યા બાદ પણ સ્વજનો પરત ન આવતા 50 હજારની સહાયના આધારે પરિવારને જિંદગી ગુજારવાનો વખત આવ્યો છે. મળવા પાત્ર સહાય માટે આ પરિવાર છેલ્લા 11 વર્ષથી સરકારી કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">