Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : પરમબીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રદ, થાણે કોર્ટે અંગત બોન્ડ ભરવા આપ્યા આદેશ

થાણે કાર્ટે આ મામલાની સુનાવણી કરતા પરમબીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રદ કર્યુ છે, તેમજ ભૂતપૂર્વ કમિશનરને થાણે કોર્ટમાં 15 હજાર રૂપિયાના ખાનગી બોન્ડ (Personal Bond) ભરવા આદેશ કર્યો છે.

Mumbai : પરમબીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રદ, થાણે કોર્ટે અંગત બોન્ડ ભરવા આપ્યા આદેશ
Parambir Singh (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 6:41 PM

Parambir Singh Case: થાણેની એક કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ રદ કર્યું છે. પરમબીર સિંહ હાજર થતા તેમની સામેનું બિનજામીનપાત્ર વોરંટ રદ (Non-bailable warrant) કરવામાં આવ્યું છે. કોર્ટે વોરંટ રદ કરતાં પરમબીર સિંહને કોર્ટે થાણે પોલીસને (Thane Police) તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે કોર્ટે પરમબીર સિંહને 15,000 રૂપિયાના અંગત બોન્ડ ભરવા માટે પણ કહ્યું છે.

શાહરૂખ ખાન કરતા પણ વધુ પૈસાદાર છે આ ટોક શો હોસ્ટ,જુઓ ફોટો
રાજકુમાર રાવની પત્ની છે ખુબ સુંદર, જુઓ ફોટો
પાણી નહીં જમીન પર રહે છે આ રહસ્યમય માછલી, ચાલે પણ છે, કુદકા પણ મારે છે
Running Horses Painting: ઘરમાં 7 દોડતા ઘોડાની તસવીર લગાવવાથી શું થાય છે?
Patel Surname History : ભારતમાં જ નહીં વિશ્વભરમાં પ્રસિદ્ધ છે પટેલ સમુદાય, જાણો અટકનો ઈતિહાસ
Snake Crossing Path: સાપનું રસ્તો કાપવું શુભ છે કે અશુભ? જાણો વાસ્તુશાસ્ત્ર શુ કહે છે

કોર્ટે પરમબીર સિંહને અંગત બોન્ડ ભરવા આપ્યા આદેશ

તમને જણાવી દઈએ કે કોર્ટે પરમબીર સિંહને પર્સનલ બોન્ડ ફાઈલ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. બિનજામીનપાત્ર વોરંટ રદ થયા બાદ પરમબીર થાણે નગર પોલીસ સ્ટેશન (Thane Police Station) જવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે મુંબઈના ભૂતપૂર્વ કમિશનરે નીચલી અદાલતમાં તેમની સામેના બિન જામીનપાત્ર વોરંટને રદ કરવા અને તેમને ભાગેડુ જાહેર કરવાના આદેશને રદ કરવા માગણી કરી હતી.

થાણે કાર્ટે આ મામલાની સુનાવણી કરતા પરમબીર સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રદ કરી દીધું છે. તેમજ ભૂતપૂર્વ કમિશનરે થાણે કોર્ટમાં 15 હજાર રૂપિયાના ખાનગી બોન્ડ (Personal Bond) ભરવાના રહેશે. પરમબીર સિંહ લાંબા સમયથી ગુમ હતા, જેથી કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યા હતા.

ખંડણી કેસમાં ફસાયા મુંબઈના પૂર્વ કમિશનર

લાંબા સમય બાદ બુધવારે પોતાનું મૌન તોડતા મુંબઈના પૂર્વ કમિશનરે કહ્યું કે તેઓ ચંડીગઢમાં છે. ઉપરાંત તેણે ટૂંક સમયમાં તેની સામેના કેસોની તપાસમાં પણ સામેલ થવા જણાવ્યુ હતુ. જે બાદ તેઓ ગુરુવારે મુંબઈ પહોંચ્યા હતા. જ્યાં પરમબીર સિંહ ખંડણીના એક કેસમાં ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા અને ક્રાઈમ બ્રાન્ચે પરમબીર સિંહની લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી.

આ પણ વાંચો : 26/11 Mumbai Attack : જાબાઝ સૈનિક ! ભારતીય સેના સાથે આ અમેરિકન સૈનિકે 157 લોકોને મોતના મુખમાંથી બચાવ્યા

આ પણ વાંચો : Parambir Singh Case: ભાગેડુ દરજ્જો રદ કરવા પરમબીર કોર્ટના શરણે, આજે ચાંદીવાલ કમિશન સમક્ષ થઈ શકે છે હાજર

Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનાર લોકો પર પોલીસની તવાઈ
Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનાર લોકો પર પોલીસની તવાઈ
Breaking News: અમરેલીમાં રહેણાંક વિસ્તારમાં થયુ પ્લેનક્રેશ, 1નું મોત
Breaking News: અમરેલીમાં રહેણાંક વિસ્તારમાં થયુ પ્લેનક્રેશ, 1નું મોત
છત્રાલ હાઈવે પર ગેસ લાઈનમાં લાગી ભીષણ આગ
છત્રાલ હાઈવે પર ગેસ લાઈનમાં લાગી ભીષણ આગ
NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં લાગી વિકરાળ આગ
NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં લાગી વિકરાળ આગ
ગુજરાતમાં અંગદઝાડતી ગરમીનો ત્રીજો રાઉન્ડ શરુ !
ગુજરાતમાં અંગદઝાડતી ગરમીનો ત્રીજો રાઉન્ડ શરુ !
અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો
અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો
અંબાજીમાં દર્શનાર્થે આવતા માઈભક્તો માટે કરાઈ આ વિશેષ વ્યવસ્થા - Video
અંબાજીમાં દર્શનાર્થે આવતા માઈભક્તો માટે કરાઈ આ વિશેષ વ્યવસ્થા - Video
વક્ફ બોર્ડના નામે બોગસ ટ્રસ્ટીઓનું કારસ્તાન, આચર્યુ કરોડોનું કૌભાંડ
વક્ફ બોર્ડના નામે બોગસ ટ્રસ્ટીઓનું કારસ્તાન, આચર્યુ કરોડોનું કૌભાંડ
માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
g clip-path="url(#clip0_868_265)">