સુશાંતસિંહ આત્મહત્યા મામલામાં નવો વળાંક, સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સામે નોંધાવી FIR

|

Jan 16, 2021 | 3:32 PM

સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યા મામલે તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુશાંતના પિતાએ પટનાનાં એક પોલીસ સ્ટેશનમાં આ એફ.આઈ.આર નોંધાવી છે. આત્મહત્યા માટે ઉશ્કેરવા મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બિહાર પોલીસની ચાર સદસ્યની એક ટીમ મુંબઈ પહોંચી ગઈ છે અને  મુંબઈ પોલીસ પાસેથી આ કેસની તમામ વિગત […]

સુશાંતસિંહ આત્મહત્યા મામલામાં નવો વળાંક, સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સામે નોંધાવી FIR

Follow us on

સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યા મામલે તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુશાંતના પિતાએ પટનાનાં એક પોલીસ સ્ટેશનમાં આ એફ.આઈ.આર નોંધાવી છે. આત્મહત્યા માટે ઉશ્કેરવા મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બિહાર પોલીસની ચાર સદસ્યની એક ટીમ મુંબઈ પહોંચી ગઈ છે અને  મુંબઈ પોલીસ પાસેથી આ કેસની તમામ વિગત લઈ આગળની તપાસ હાથ ધરાશે. રિયા સામે આઈ.પી.સી. ની કલમ 306, 340 અને 342 હેઠળ ગુનો નોંધયો છે.

સુશાંતસિંહ રાજપૂતે  14 જૂને મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. આ મામલે અત્યાર સુધી મુંબઈ પોલીસે બોલીવુડની હસ્તિયોં સહિત સુશાંતના પરિવારના લગભગ 40 લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા છે. આ મામલે શરૂઆતથીજ રિયા ચકર્વર્તી સીબીઆઈ તપાસ ની માંગ કરી રહી હતી. સુશાંતસિંહની આત્મહત્યા મામલે મંગળવારે મુંબઇ પોલીસે ધર્મા પ્રોડક્શનનાં CEO અપૂર્વ મહેતાની લગભગ અઢી કલાક પુછપરછ કરી. પોલીસ હવે કરણ જોહરની પણ પુછપરછ કરશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

tify;”>

સુશાંત સિંહના આપઘાતના દોઢ મહિના બાદ પોલીસને ફોરેન્સિક વિસેરા રિપોર્ટ મળી ગયો છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે સુશાંતના શરીર પર કોઈ જ નિશાન નથી, કે પછી સુશાંતના શરીરમાં કોઈ પ્રકારનું ઝેર પણ નથી મળ્યું. શરીર પર કોઈ નિશાન અને ઝેરના સબૂત ન મળતા એક તારણ સામે આવ્યું છે કે સુશાંતે આત્મહત્યા જ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:21 pm, Tue, 28 July 20

Next Article