સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : કોર્ટ આ રાજ્યમાં બળદગાડા રેસને આપી શરતી મંજુરી

મહારાષ્ટ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટને રાજ્યમાં બળદગાડા રેસ પરનો પ્રતિબંધ હટાવવાની વિનંતી કરતા કહ્યું હતુ કે, તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાં આ રેસ યોજવામાં આવી રહી છે.

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : કોર્ટ આ રાજ્યમાં બળદગાડા રેસને આપી શરતી મંજુરી
supreme court permits Bullock cart race
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 3:11 PM

સર્વોચ્ચ અદાલતે (Supreme Court) કર્ણાટક અને તમિલનાડુ દ્વારા સંશોધિત પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટમાં નિર્ધારિત નિયમો અને શરતોને આધિન ચાર વર્ષ બાદ મહારાષ્ટ્રમાં બળદગાડા રેસને (Bullock cart race )  મંજૂરી આપી છે.

મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government)  બુધવારે સુપ્રીમ કોર્ટને રાજ્યમાં બળદગાડા રેસ પરનો પ્રતિબંધ હટાવવાની વિનંતી કરતા કહ્યું હતુ કે,  તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાં આ રેસ યોજવામાં આવી રહી છે. રાજ્ય સરકારે ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકર અને જસ્ટિસ સી.ટી. રવિકુમારે કહ્યું કે 2017ના નિયમો અનુસાર બળદગાડા રેસનુ આયોજન કરવાની મંજૂરી આપવા જણાવ્યુ હતુ.

2014 માં સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો હતો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઉલ્લેખનીય છે કે,વર્ષ 2014 માં સુપ્રીમ કોર્ટે PCA એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હોવાનું સ્વીકારીને સમગ્ર દેશમાં જલ્લીકટ્ટુ, આખલાની દોડ અને બળદગાડાની રેસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે કર્ણાટક અને તમિલનાડુએ નિયમિત આખલાની રેસને મંજૂરી આપવા માટે PCA એક્ટમાં સુધારો કર્યો હતો, જે 3 વર્ષથી વધુ સમયથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. કર્ણાટક અને તમિલનાડુ રાજ્યના સુધારાની માન્યતાને પડકારતી અરજી 2018 થી SC ની બંધારણીય બેંચ સમક્ષ પેન્ડિંગ છે.

મહારાષ્ટ્ર સરકારે કરી હતી આ વિનંતી

મહારાષ્ટ્ર સરકાર તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ(Mukul Rohtagi)  રજૂઆત કરી હતી કે બોમ્બે હાઈકોર્ટે(Bombay Highcourt)  નિયમોના અમલીકરણ પર રોક લગાવીને રાજ્ય કડક નિયમો હેઠળ બળદગાડાની રેસ યોજવા માગે છે. તેણે બેન્ચને કહ્યું કે પ્રતિબંધ હટાવી લેવામાં આવે અને અમને 2017ના નિયમો પ્રમાણે રેસ ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે. વધુમાં તેમણે કહ્યું કે, સર્વોચ્ચ અદાલત સંબંધિત કલેક્ટરને આ રેસની દેખરેખ રાખવા માટે પણ કહી શકે છે.ઉપરાંત રોહતગીએ કહ્યું કે રાજ્ય આમાં સંપૂર્ણ કાળજી લેશે.

આ પણ વાંચો : Section 144 in Mumbai : મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ, કોરોના નિયમોનું પાલન નહીં કરનારાઓ સામે કડક કાર્યવાહીનો આદેશ

આ પણ વાંચો : ‘આજે હિન્દુત્વ વોટ બેંકની હિમાયત કરવાવાળા બાબરી ધ્વંસ સમયે ભાગી ગયા હતા’, સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">