AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શક્તિ મિલ્સ ગેંગરેપ 2013 કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા

બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે 2013ના શક્તિ મિલ્સ ગેંગરેપ કેસમાં ત્રણેય આરોપીઓની મૃત્યુદંડની સજા રદ્ કરીને આજીવન કેદની સજા સંભળાવી છે.

શક્તિ મિલ્સ ગેંગરેપ 2013 કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા
Bombay High Court
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 12:17 PM
Share

2013 Shakti Mills Gangrape Case: શક્તિ મિલ્સ ગેંગરેપ 2013 કેસમાં બોમ્બે હાઈકોર્ટ (Bombay Highcourt) મહત્વનો ચૂકાદો આપ્યો છે.કોર્ટ ત્રણેય આરોપીઓની મૃત્યુદંડની સજા રદ્ કરીને આજીવન કેદની સજા સંભળાવી છે.તમને જણાવી દઈએ કે, ત્રણેય આરોપીઓએ કોર્ટને જણાવ્યું હતું કે મૃત્યુદંડની સજા બંધારણની કલમ 21 હેઠળ બાંયધરી આપવામાં આવેલા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે.

આરોપીના વકીલે કરી આ દલીલ

જેથી બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે શક્તિ મિલ્સ ગેંગરીપ કેસમાં દોષિત ઠરેલા ત્રણેય આરોપીની ફાંસીની સજાનો આદેશ ફગાવીને તેમને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી વિજય જાધવ, કાસીમ બંગાળી અને સલીમ અંસારીનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ યોગ ચૌધરીએ (Yog Chaudhry) દલીલ કરી હતી મૃત્યુદંડની સજા કાયદાની દ્રષ્ટિએ ખોટી છે.

આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ થઈ હતી

એપ્રિલ 2014 માં મુંબઈની અદાલતે ઓગસ્ટ 2013 માં સામૂહિક બળાત્કારના કેસમાં (Gangrape Case) દોષિત પાંચ આરોપીની અટકાયત કરવાનો ચુકાદો આપ્યો હતો,જો કે બાદમાં તેનો વિરોધ થયો હતો. જેથી આરોપી સિરાજ ખાનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

આ કાયદા હેઠળ મૃત્યુદંડની સજા ફટકારાઈ હતી

શક્તિ મિલ્સ ગેગ રેપના કેસમાં આરોપી વિજય જાધવ, કાસીમ બંગાળી અને સલીમ અંસારીને પીનલ કોડની તત્કાલીન નવી દાખલ કરાયેલી કલમ 376(e) હેઠળ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. જોકે, તેમને દોષિત ઠરાવ્યા પછી તરત જ સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં તેઓને પુનરાવર્તિત ગુના માટે મૃત્યુદંડની સજા સંભળાવતા કાયદાની બંધારણીય કાયદેસરતાને પડકારી હતી.

આ પણ વાંચો: દેશમાં પહેલીવાર પૂરુષોની સામે મહિલાઓની સંખ્યા વધુ, નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં સામે આવી વિગતો

આ પણ વાંચો: Corona Update : કેરળમાં કોરોનાનો કાળો કહેર ! આ મહિને કોવિડને કારણે મૃત્યુના 1500 બેકલોગ કેસ નોંધાયા

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">