AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : સેન્ટ્રલ જેલમાં કેદીઓએ બનાવી ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ, ગણેશ ચતુર્થી પહેલા જ એડવાન્સમાં વેચાઈ ગઈ મૂર્તિ

નાસિક સેન્ટ્રલ જેલના (Central Jail)કેદીઓએ 'શાદુમાટી' માંથી ગણપતિની મૂર્તિઓ બનાવી. આ અંગે જેલના પોલીસ અધિક્ષક પ્રમોદ વાળાએ જણાવ્યું હતુ કે, "ગણેશ ચતુર્થી પહેલા નાસિક સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા બનાવેલી મૂર્તિઓ વેચવા માટે એક ખાસ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું"

Maharashtra : સેન્ટ્રલ જેલમાં કેદીઓએ બનાવી ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ, ગણેશ ચતુર્થી પહેલા જ એડવાન્સમાં વેચાઈ ગઈ મૂર્તિ
Maharashtra Police (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 12:08 PM
Share

Maharashtra :  મહારાષ્ટ્રની નાસિક સેન્ટ્રલ જેલમાં સેંકડો કેદીઓનું જીવન બદલાઈ રહ્યું છે, એક સમયે અપરાધમાં ખરડાયેલા હતા તે હાથ હવે ઇકો ફ્રેન્ડલી ગણેશની આરાધ્ય મૂર્તિઓ બનાવવાનાં પવિત્ર કામમાં રોકાયેલા છે. નાસિક સેન્ટ્રલ જેલના કેદીઓએ 600-700 જેવી (Eco Friendly Ganesh) ભગવાન ગણેશની મૂર્તિઓ (Ganesh idol)બનાવી છે. માટી અને ગોબરથી બનેલી આ મૂર્તિઓને રંગવા માટે કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મૂર્તિઓ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા કેદીઓ (Prisoner)દ્વારા બનાવવામાં આવી છે.

યોગ્ય તક આપવામાં આવે, તો લોકોની પ્રતિભા સામે આવે છે

ખરેખર જો કોઈને યોગ્ય તક આપવામાં આવે, તો લોકોની પ્રતિભા સામે આવે છે. આવું જ એક ઉદાહરણ નાસિક સેન્ટ્રલ જેલમાં (Nasik Central Jail)  બંધ કેદીઓએ આપ્યું છે. જ્યાં ખાસ દુકાનમાં સમાવિષ્ટ આ મૂર્તિઓ જેલમાં સજા ભોગવતા કેદીઓ દ્વારા બનાવવામાં આવી છે. ગણેશજીની મૂર્તિઓ બનાવીને કેદીઓ આનંદ અનુભવી રહ્યા છે , આ સાથે કેદીઓનું કૌશલ્ય પણ બહાર આવી રહ્યુ છે.

એડવાન્સમાં જ મુર્તિઓ વેચવામાં આવી

આ દરમિયાન જેલના પોલીસ અધિક્ષક પ્રમોદ વાળાએ જણાવ્યું હતુ કે, ગણેશ ચતુર્થી પહેલા નાસિક રોડ સેન્ટ્રલ જેલના કેદીઓ દ્વારા બનાવેલી ‘શાદુમાટી’માંથી બનેલી મૂર્તિઓ વેચવા માટે એક ખાસ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. વધુમાં જણાવ્યુ હતુ કે,કેદીઓ દર વર્ષે 600-700 ઇકો ફ્રેન્ડલી ગણપતિઓ બનાવે છે. આ બધી મૂર્તિઓ ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi)પહેલા જ અગાઉથી વેચી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે જેલનો હેતુ માત્ર કેદીને સજા આપવાનો જ નથી, પણ તેમાં સુધારો કરવાનો પણ છે.

આ પણ વાંચો: Maharashtra : 50 લાખ રૂપિયાના ચરસ સાથે યુટ્યુબ ચેનલના ડિરેક્ટરની ધરપકડ, પોલીસને બોલીવુડ ક્નેક્શનની આશંકા

આ પણ વાંચો: Money Heist 5 : મુંબઈ પોલીસ પર ચાલ્યો ‘મની હાઈસ્ટ’નો જાદુ , Bella Ciao ગીતનું ઈન્સ્ટ્રુમેન્ટ વર્ઝન રજૂ કર્યુ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">