Mumbai Rain: મુબઈમાં થયેલી દુર્ઘટનાને પગલે PM એ દુ:ખ વ્યકત કર્યું , મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની કરી જાહેરાત

મુંબઈમાં મેઘરાજાના તાંડવથી શહેરના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. ત્યારે મંબઈમાં ચેમ્બુર અને વિક્રોલીમાં થયેલી દુર્ઘટનાને પગલે PMએ શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત કરી છે.

Mumbai Rain: મુબઈમાં થયેલી દુર્ઘટનાને પગલે PM એ દુ:ખ વ્યકત કર્યું , મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની કરી જાહેરાત
pm narendra modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 1:31 PM

મુંબઈમાં ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે વરસાદથી શહેરના ચેમ્બુર અને વિક્રોલી વિસ્તારમાં થયેલી દુર્ઘટનામાં(Tragedy) અત્યાર સુધીમાં 19 લોકોનાં મોત થયા છે.

PM નરેન્દ્ર મોદીએ મુંબઈમાં(Mumbai) થયેલી આસમાની દુર્ઘટનાને પગલે દુ:ખ વ્યક્ત કર્યું છે. અને મૃતકોના પરિવારજનોને 2 લાખની  અને ઈજાગ્રસ્તોને 50 હજાર રુપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે,PMએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી (Prime Minister National Relief Fund)આર્થિક સહાયની જાહેરાત કરી છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આજે સવારે શહેરના ચેમ્બુર (Chambur)અને વિક્રોલ (Vikrol)વિસ્તારમાં  દિવાલ ધરાશાયી થતા 19 લોકોનાં મોત થયા છે.જ્યારે,કાળમાળમાં દબાયેલા લોકોને બચાવવા માટે રેસક્યુ શરૂ કરવામાં આવ્યું છે.

ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. ત્યારે આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે જો હજુ વરસાદ શરૂ રહેશે તો શહેરની સ્થિતિ વધારે વણસે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.

આ પણ વાંચો : Mumbai Rain Update: માયાનગરીને પાણી પહોંચાડતો વિહાર ડેમ થયો ઓવરફ્લો

આ પણ વાંચો : Mumbai Rain : મુંબઈમાં મુશ્કેલીનો મેઘ, અંધેરી પશ્વિમ વિસ્તારમાં લોકોના ઘરમાં ઘુસ્યા વરસાદી પાણી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">