Mumbai Police: મુંબઈ પોલીસનો સુપરકોપ સચિન વઝે નોકરીમાંથી કરાયો dismiss

Mumbai Police: મુંબઈ પોલીસ કમિશનરે પુષ્ટિ કરી હતી કે સચિન વઝેને પોલીસ દળમાંથી બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Mumbai Police: મુંબઈ પોલીસનો સુપરકોપ સચિન વઝે નોકરીમાંથી કરાયો dismiss
Mumbai Police: મુંબઈ પોલીસનો સુપરકોપ સચિન વઝે નોકરીમાંથી કરાયો dismiss
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: May 11, 2021 | 9:20 PM

Mumbai Police: મુંબઈ પોલીસ કમિશનરે પુષ્ટિ કરી હતી કે સચિન વઝેને પોલીસ દળમાંથી બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં સંડોવણી અને હિરેન મનસુખ હત્યા મામલે હાલ સચિન વઝે એનઆઈએ કસ્ટડીમાં છે.

મુંબઈમાં એન્ટિલિયા બોમ્બ કેસ અને મનસુખ હિરેન મૃત્યુ મામલાના મુખ્ય આરોપી સચિન વઝેને મુંબઇ પોલીસમાંથી બરતરફ (dismiss) કરવામાં આવ્યો છે. એનઆઈએએ બંને કેસોના સંદર્ભમાં વઝેની ધરપકડ કરી હતી. સહાયક પોલીસ નિરીક્ષક (એપીઆઈ) વઝે, એન્ટિલિયા બોમ્બ કેસ અને મનસુખ હિરેન મૃત્યુ મામલે હાલ એનઆઈએ કસ્ટડીમાં છે.

મંગળવારે એક નિવેદનમાં, મુંબઈ પોલીસ કમિશનરે પુષ્ટિ કરી હતી કે સચિન વઝેને પોલીસ દળમાંથી બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

એન્ટિલિયા બોમ્બ કેસમાં સંડોવણી હોવાના મામલે સચિન વાઝની રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં વિસ્ફોટકોથી ભરેલી એક એસયુવી 25 ફેબ્રુઆરીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના મુંબઇ નિવાસસ્થાનની એન્ટિલિયા બહાર પાર્ક કરવામાં આવી હતી.

એન્ટિલિયાની બહારથી ઝડપાયેલા વાહનને થાણે સ્થિત કાર વેપારી મનસુખ હિરેનનો કબજો મળી આવ્યો હતો. એન્ટિલિયાની બહારના બનાવના એક અઠવાડિયા કરતા પણ ઓછા સમયમાં હિરેનનો મૃતદેહ થાણેની એક ખાડીમાં મળી આવ્યો હતો.

મનસુખ હિરેનની મૃત્યુમાં સચિન વઝેની ભૂમિકા હોવાનો પણ ખુલાસો થયો છે. એક પછી એક ખુલાસા બાદ આ બન્ને કેસનું કનેક્શન પણ બહાર આવ્યું. વઝેની સાથે, એનઆઈએ પાસે આ મામલે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ વિનાયક શિંદે, ક્રિકેટ બુકી નરેશ ગૌર અને વઝેના સાથી રિયાઝ કાઝીની પણ કસ્ટડી છે

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">