AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra:  શરદ પવારના આવાસ પર હુમલા કેસમાં ગુણરત્ન સદાવર્તેને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

એનસીપી પ્રમુખ શરદ પવારના મુંબઈ સ્થિત સિલ્વર ઓક ઘર કે બહાર થયેલા મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના કર્મચારીઓના આંદોલન (MSRTC Workers protest) અને હુમલાના મામલે વકીલ ગુણરત્ન સદાવર્તે (Adv. Gunratan Sadavarte) ને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. સદાવર્તેને આર્થર રોડ જેલમાં લાવવામાં આવ્યા.

Maharashtra:  શરદ પવારના આવાસ પર હુમલા કેસમાં ગુણરત્ન સદાવર્તેને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Advocate Gunaratna Sadavarte (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 10:29 PM
Share

એનસીપી પ્રમુખ શરદ પવારના( Sharad Pawar) મુંબઈ સ્થિત સિલ્વર ઓક આવાસ પર  મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના કર્મચારીઓના આંદોલન (MSRTC Workers protest) અને હુમલાના કેસમાં  વકીલ ગુણરત્ન સદાવર્તે ( Gunratan Sadavarte) ને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. ગુણરત્ન સદાવર્તેની પોલીસ કસ્ટડીનો આજે અંત આવ્યો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યા હતા. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સદાવર્તને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. સદાવર્તેને મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ દરમિયાન સદાવર્તે જામીન માટે અરજી કરી શકે છે.મુંબઈના ગામ દેવી પોલીસ સ્ટેશનમાં શુક્રવારે ગુણરત્ન સદાવર્તે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર હુમલાનું ષડયંત્ર રચવાનો અને સરકારી કામમાં અવરોધ ઉભો કરવાનો આરોપ હતો. પોલીસે સદાવર્તેની પોલીસ કસ્ટડી સાત દિવસ વધારવા માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે પોલીસની આ અપીલને ફગાવી દીધી હતી અને સદાવર્તને પોલીસ કસ્ટડીમાં મોકલવાને બદલે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. બાકીના આરોપીઓને 16 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડી આપવામાં આવી છે. આ ઉપરાંત હવે સતારા પોલીસે આરોપી સદાવર્તેની કસ્ટડી માંગી છે. સરકારી વકીલ પ્રદીપ ઘરતના જણાવ્યા અનુસાર કોર્ટે આ સંદર્ભમાં મંજૂરી આપી છે.

આ પણ વાંચો :  મંત્રી ધનંજય મુંડેને નથી આવ્યો હાર્ટ એટેક, બેહોશ થઈ ગયા અને ચક્કર આવ્યા, ડેપ્યુટી સીએમ અજિત પવારે આપી માહિતી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">