MNS પ્રમુખ રાજ ઠાકરે અને તેની માતા કોરોના સંક્રમિત થયા, પ્રમુખની ઘરમાં જ ચાલી રહી છે સારવાર

MNS ના પ્રમુખ રાજ ઠાકરે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેના સિવાય તેની માતાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.હાલ બંનેની ઘરે જ સારવાર કરવામાં આવી રહી છે.

MNS પ્રમુખ રાજ ઠાકરે અને તેની માતા કોરોના સંક્રમિત થયા, પ્રમુખની ઘરમાં જ ચાલી રહી છે સારવાર
Raj Thackeray (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 6:37 PM

Maharashtra : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેના સિવાય તેની માતાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કોરોનાથી સંક્રમિત હોવાને કારણે હાલ ભાંડુપમાં મનસેની સૂચિત બેઠક પણ મુલતવી રાખવામાં આવી છે.કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રાજ ઠાકરે (Raj Thackeray) અને તેમના માતાની ઘરે જ સારવાર કરવામાં આવી રહી છે. બંને હાલ ઘરમાં કોરોન્ટાઈન થયા છે.

કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો હતો.વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક પ્રવુતિઓ પણ બંધ રાખવાની ફરજ પડી હતી. હાલ કોરોના સંક્રમણ ઘટતા મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર (Maharashtra Government) દ્વારા સ્કુલ, કોલેજ અને મંદિરો ખોલવામાં આવ્યા છે.જો કે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવુ જરૂરી છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સ્કુલ કોલેજમાં જે તે વિદ્યાર્થીઓની વાલીની મંજુરી પણ ફરજીયાત કરવામાં આવી છે.

એક સમયે હોટસ્પોટ ગણાતા પુણેમાં કોરોના સંપુર્ણ કાબુમાં

કોરોના સંક્રમણમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટતુ જોવા મળી રહ્યુ છે.એક સમયે હોટસ્પોટ (Corona Hotspot) ગણાતા પુણેમાં 20 ઓક્ટોબરના રોજ એક પણ કોરોના સંક્રમિત દર્દીનું મોત થયુ નથી. મુંબઈની વાત કરીએ તો અહીંયા પણ કોરાના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.22 ઓક્ટોબરના રોજ શહેરમાં નવા 421 દર્દીઓ કોરોના સંક્રમિત થયા હતા,સાથે 490 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.

ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ (Recovery Rate) પણ વધીને 97 ટકા સુધી પહોંચ્યો છે.હાલ શહેરમાં 4461 એકિટવ કેસ છે.અત્યાર સુધીમાં કુલ 7,29,621 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે.

આ પણ વાંચો : “મલિક પાસે સમીર વાનખેડે વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા હશે”, NCP નેતા નવાબ મલિકનો જયંત પાટીલે આપ્યો સાથ

આ પણ વાંચો : Maharashtra: વોન્ટેડ ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના મળ્યા સંકેત, શું ચંદીગઢમાં છે પરમબીર સિંહ?

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">