Maharashtra: આ શહેરમાં વેક્સિન લગાવનારાને મળશે ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, લકી ડ્રોથી વિજેતાની થશે પસંદગી

રાજ્યમાં ચંદ્રપુર નગરે આ મહિનાની શરૂઆતમાં લોકોને રસી લેવાના હેતુથી પ્રેરિત કરવા માટે આ પ્રકારનું પગલુ ઉઠાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે હિંગોલી જિલ્લામાં અત્યાર સુધી 73 ટકા લોકોએ પ્રથમ ડોઝ અને 56 ટકાએ બંને ડોઝ લીધા છે.

Maharashtra: આ શહેરમાં વેક્સિન લગાવનારાને મળશે ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, લકી ડ્રોથી વિજેતાની થશે પસંદગી
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 9:20 PM

મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોનાની બીજી લહેર દરમિયાન દેશમાં સૌથી વધારે કોરોના પોઝિટીવ (Corona Positive) દર્દી સામે આવ્યા હતા. ત્યારે મહારાષ્ટ્ર સરકારનો પ્રયત્ન રહે છે કે રાજ્યના તમામ લોકોને વેક્સિનના બંને ડોઝ સમય મુજબ લગાવવામાં આવે. હિંગોલી નગર પરિષદમાં વેક્સિન માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે એક નવી યુક્તિ શોધી છે. આ નવી યુક્તિ હેઠળ રસી લેનારા લોકોને એલઈડી ટીવી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન જેવી વસ્તુો જીતવાની તક મળશે. અધિકારીઓ આ ગુરૂવારે આ જાણકારી આપી છે.

રાજ્યમાં ચંદ્રપુર નગરે આ મહિનાની શરૂઆતમાં લોકોને રસી લેવાના હેતુથી પ્રેરિત કરવા માટે આ પ્રકારનું પગલુ ઉઠાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે હિંગોલી જિલ્લામાં અત્યાર સુધી 73 ટકા લોકોએ પ્રથમ ડોઝ અને 56 ટકાએ બંને ડોઝ લીધા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બેઠકમાં લોકોને રસી લેવા માટે પ્રેરિત કરવાની વાત કહી

નગર પરિષદમાં કોવિડ 19 સંબંધીત ડ્યુટી પર તૈનાત પ્રોજેક્ટ અધિકારી પંડિત મ્હાસ્કેએ જણાવ્યું કે કોવિડ 19ની ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને હિંગોલીના જિલ્લાધિકારી જિતેન્દ્ર પાપલ્કરે તાત્કાલિક બેઠક બોલાવી હતી અને જિલ્લા તંત્રના અધિકારીઓએ વધારેમાં વધારે લોકોને રસી લેવા માટે પ્રેરિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

તેમને જણાવ્યું કે નગર પરિષદના પ્રમુખ અધિકારી ડોક્ટર અજય કુરવાડેએ 2 ડિસેમ્બરથી 24 ડિસેમ્બરની વચ્ચે રસીના ડોઝ લેનારા લોકો માટે 27 ડિસેમ્બરે લકી ડ્રો આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. તેમાં પ્રથમ પુરસ્કાર જીતવાવાળાને એલઈડી ટીવી આપવામાં આવશે. ત્યારબાદ વોશિંગ મશીન, રેફ્રિજરેટર, મિક્સર ગ્રાઈન્ડર અને 5 અન્ય પુરસ્કાર છે. જિલ્લામાં અત્યાર સુધી સંક્રમણના 16,059 કેસ સામે આવ્યા છે અને 395 લોકોના મોત થયા છે.

સરકારે કોરોનાની ગાઈડલાઈનમાં કર્યુ સંશોધન

કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોન (Omicron)ના ખતરા બાદ મહારાષ્ટ્ર સરકારે પોતાની ગાઈડલાઈનમાં સંશોધન કર્યુ છે. રાજ્યમાં આવનારા મુસાફરો માટે ઉદ્ધવ સરકારે જુના દિશા નિર્દેશોમાં ફેરફાર કરી દીધા છે. ડોમેસ્ટિક હવાઈયાત્રા માટે પણ મુસાફરોને પુરી રીતે કોરોના વેક્સિનેશન કરવાનું જરૂરી છે. તમામ મુસાફરોને બોર્ડિગના 72 કલાક પહેલાનો કોરોના નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ બતાવવો જરૂરી છે. ત્યારે વેક્સિનેશન સર્ટિફિકેટ પણ સાથે લઈ જવું જરૂરી રહેશે.

જે પણ મુસાફર હવાઈયાત્રા માટે એરપોર્ટ પર આ બંને નિયમોનું પાલન નહીં કરે, તેમને મુસાફરી કરવાની પરવાનગી નહીં મળે. ઉદ્ધવ સરકારે આ કડક પગલા કેન્દ્ર સરકારની ચિઠ્ઠી મળ્યા બાદ લીધા છે. તમને જણાવી દઈએ કે વિદેશોથી આવેલા 9 લોકો કોરોના પોઝિટીવ મળ્યા બાદ સરકાર એલર્ટ મોડ પર છે. એક વખત ફરીથી સંક્રમણ ફેલાવવાનો ખતરો વધી ગયો છે. ત્રીજી લહેરના સંભવિત ખતરાના કારણે સરકારે ગાઈડલાઈનમાં સંશોધન કર્યુ છે.

આ પણ વાંચો: સાવધાન ! આવનારા 2 અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણ, કોરોના કેસની સંખ્યા બમણી થઈ શકે છે ! ડોક્ટરોએ વ્યક્ત કરી હતી ચિંતા

આ પણ વાંચો: વાઇબ્રન્ટ માટે વિદેશ ગયેલા બે ડેલિગેશન પરત ફરતા એરપોર્ટ પર ટેસ્ટિંગ થશે, કવોરન્ટાઇન થવું પડશે

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">