Maharashtra : મહારાષ્ટ્ર વિધાનસભા ભવનમાં બાલાસાહેબ ઠાકરેનુ તૈલચિત્ર લગાવાશે, આમંત્રણ કાર્ડમાં ઉદ્ધવ ઠાકરેનુ નથી નામ

મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે આ ઓઇલ પેઇન્ટિંગનું અનાવરણ થવાનું છે. વિધાનસભા પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવે, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અજિત પવાર અને સંસદીય કાર્ય મંત્રી ચંદ્રકાંત પાટીલ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

Maharashtra : મહારાષ્ટ્ર વિધાનસભા ભવનમાં બાલાસાહેબ ઠાકરેનુ તૈલચિત્ર લગાવાશે, આમંત્રણ કાર્ડમાં ઉદ્ધવ ઠાકરેનુ નથી નામ
Maharashtra Oil painting Balasaheb Thackeray will be installed Maharashtra Vidhan Bhavan Uddhav Thackeray not invited program
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2023 | 10:37 AM

મહારાષ્ટ્રમા જ્યારથી એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેના વિરુદ્ધમા જઈ ભાજપ સાથે મળીને સરકાર બનાવી છે, ત્યારથી શિંદે જૂથ અને ઠાકરે જૂથે એકબીજા પર આકરા પ્રહાર કરતા જોવા મળે છે. બંનેનું રાજકારણ બાલાસાહેબ ઠાકરેના નામ પર નિર્ભર છે, પરંતુ આ બંને પક્ષના લોકો સતત એકબીજા પર નફરત વરસાવતા જોવા મળે છે. મહારાષ્ટ્રના વિધાનસભા ભવનમાં શિવસેનાના દિવંગત પ્રમુખ બાલાસાહેબ ઠાકરેનું ઓઇલ પેઇન્ટિંગ લગાવવામાં આવશે.

મહારાષ્ટ્રમાં આ સંદર્ભમાં 23 જાન્યુઆરીએ બાલાસાહેબ ઠાકરેની જન્મજયંતિના રોજ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આ ઓઇલ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું ત્યારે ઠાકરે જૂથે તેની સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. ઠાકરે જૂથે કહ્યું હતું કે આ પેઇન્ટિંગ અપેક્ષા મુજબ બનાવવામાં આવ્યું નથી. આ કાર્યક્રમના અનાવરણ માટે આમંત્રણના કાર્ડ છપાવવામાં આવ્યા છે. જેમા ઉદ્ધવ ઠાકરે તેમજ ઠાકરે પરિવારના કોઈ સભ્યોનું નામ લખવામાં આવ્યા નથી.

આ પણ વાંચો : PM Modi મુંબઈ મેટ્રો લાઈનનું કરશે ઉદ્દઘાટન, ડબલ એન્જિન સરકાર હેઠળ ફાસ્ટ ટ્રેક પર છે મુંબઈનો વિકાસ

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

બાલાસાહેબ ઠાકરેનું ઓઈલ પેન્ટિંગ ક્યાં લગાવવામા આવશે

મુંબઈમાં વિધાન ભવનના સેન્ટ્રલ હોલમાં હિન્દુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેનું તૈલચિત્ર સ્થાપિત કરવામાં આવશે . આ તૈલ ચિત્રનો અનાવરણ સમારોહ હિંદુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેની આગામી જન્મજયંતિ એટલે કે સોમવાર, 23 જાન્યુઆરી, 2023ના રોજ સાંજે 5:00 કલાકે સેન્ટ્રલ ઓડિટોરિયમ, વિધાનસભા ભવન, મુંબઈમાં યોજાશે.

સીએમ શિંદે અને ડેપ્યુટી સીએમ ફડણવીસ અનાવરણ

મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે આ ઓઇલ પેઇન્ટિંગનું અનાવરણ થવાનું છે. વિધાનસભા પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવે, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અજિત પવાર અને સંસદીય કાર્ય મંત્રી ચંદ્રકાંત પાટીલ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

હમણાં જ આમંત્રણ આપવામાં આવ્યું છે

એ કહેવુ ખોટુ છે કે વિધાનસભા ગૃહમાં આયોજિત આ કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ આપવામાં આવ્યું નથી. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આ મુદ્દાને વધુ મહત્વ ન આપવા અંગે સ્પષ્ટતા કરી છે. રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું કે શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ ઝિરવાલ અને વિધાનસભાના ઉપાધ્યક્ષ નીલમ ગોરહેનું નામ પણ આમંત્રિતોની યાદીમાં છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">