Maharashtra: નાગપુરના સીતાબુલડી બજારમાં કોરોના નિયમોનો ખુલ્લેઆમ થયો ભંગ, કડક નિયમો હોવા છતા ખરીદી કરવા ઉમટી હજારોની ભીડ

મહારાષ્ટ્રમાં કોરોનાની ભયાનક સ્થિતિ વચ્ચે નાગપુર માર્કેટમાં (Nagpur Market) મોટી ભીડ ઉમટેલી જોવા મળી છે. નાગપુરના સીતાબુલડી મેઈન રોડ પર હજારો લોકો ખરીદી કરવા પહોંચ્યા હતા.

Maharashtra: નાગપુરના સીતાબુલડી બજારમાં કોરોના નિયમોનો ખુલ્લેઆમ થયો ભંગ, કડક નિયમો હોવા છતા ખરીદી કરવા ઉમટી હજારોની ભીડ
A huge crowd is gathering in the market of Nagpur.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 11:39 AM

મહારાષ્ટ્રમાં કોરોનાની ભયાનક સ્થિતિ વચ્ચે નાગપુર માર્કેટમાં (Rush in Nagpur Market) મોટી ભીડ ઉમટેલી જોવા મળી છે. નાગપુરના સીતાબુલડી મેઈન રોડ પર હજારો લોકો ખરીદી કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન, કોરોના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો હતો. વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે જે તસવીરો સામે આવી છે તે ભયજનક છે. એક તરફ, રાજ્યમાં દરરોજ કોરોનાના વિસ્ફોટક કેસ સામે આવી રહ્યા છે, તો બીજી તરફ, માસ્ક વિના બજારોમાં પહોંચતા લોકોએ આશ્ચર્ય ઉભુ કર્યું છે.

નાગપુરના બજારમાં ઘણા લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા, જેમાં પુરૂષો અને મહિલાઓ બંનેનો સમાવેશ થાય છે. તસ્વીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શિયાળાની ઋતુમાં ગરમ ​​કપડા ખરીદવા માટે નાગપુરના બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓનો સમાવેશ થાય છે. બજારોમાં ઘણી મહિલાઓ માસ્ક વગર જોવા મળે છે. તે જ સમયે, રસ્તાઓ પર મોટી સંખ્યામાં વાહનો પણ જોવા મળે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

માસ્ક વગર બજારમાં ફરતા લોકો

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે નાગપુરમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ દેખાઈ રહ્યા છે. રવિવારે નાગપુરમાં 832 નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, એક દિવસમાં 96 લોકો સંક્રમણથી સ્વસ્થ થયા. રવિવાર સુધી, નાગપુર જિલ્લામાં કોરોનાના 3345 સક્રિય કેસ હતા. દરરોજ સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. આવી સ્થિતિમાં બજારમાં ઘણી બેદરકારી જોવા મળી રહી છે. બજારમાં કોરોના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો.

કોરોનાના 33 હજાર 470 નવા કેસ

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં 33 હજાર 470 નવા દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે રવિવારે આ કેસ 44 હજારથી વધુ હતા. આજે સંક્રમણના સંખ્યાબંધ કેસ નોંધાયા છે. આજે સંક્રમણને કારણે પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. વધતા સંક્રમણ વચ્ચે નાગપુરના માર્કેટમાં ઘણી બેદરકારી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: History of BHU: BHUની સ્થાપના મહામના મદનમોહન માલવિયા દ્વારા થઈ, જાણો 105 વર્ષ જૂની યુનિવર્સિટી ઈતિહાસ

આ પણ વાંચો: NEET UG 2021: સુપ્રીમ કોર્ટે NTA દ્વારા OMR શીટ્સ સાથે ચેડા કરવાના દાવાને ફગાવી દીધા

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">