INS Vikrant Fund Case: બોમ્બે હાઈકોર્ટે કિરીટ સૌમેયાના પુત્રને આપી વચગાળાની રાહત, 28 એપ્રિલ સુધી નીલ સૌમેયાની ધરપકડ ટળી

બોમ્બે હાઈકોર્ટે નીલ સોમૈયાને (Neil Somaiya) ધરપકડમાંથી વચગાળાની રાહત આપતા તેમની અગાઉની જામીન અરજી પર તેમના પિતાની અરજી સાથે સુનાવણીનો નિર્ણય કર્યો છે.

INS Vikrant Fund Case: બોમ્બે હાઈકોર્ટે કિરીટ સૌમેયાના પુત્રને આપી વચગાળાની રાહત, 28 એપ્રિલ સુધી નીલ સૌમેયાની ધરપકડ ટળી
Neil Somaiya & Kirit Somaiya. (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 6:00 PM

ભાજપના નેતા કિરીટ સોમૈયાના પુત્ર નીલ સોમૈયાને INS વિક્રાંત ફંડ ફ્રોડ કેસમાં (INS Vikrant Fund Case) ધરપકડમાંથી વચગાળાની રાહત મળી છે. નીલ સોમૈયાને 28 એપ્રિલ સુધી ધરપકડમાંથી વચગાળાની રાહત મળી છે. ભાજપના નેતાના પુત્રને હાલમાં બોમ્બે હાઈકોર્ટમાંથી (Bombay High Court) ધરપકડમાંથી રાહત મળી છે. તમને જણાવી દઈએ કે આ મામલો નિષ્ક્રિય થયેલા એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંતની સુરક્ષા માટે જમા કરવામાં આવેલા નાણાંના કથિત ગેરઉપયોગ સાથે સંબંધિત છે. આ કેસમાં ભાજપના નેતા કિરીટ સોમૈયાના પુત્ર નીલ સોમૈયાને (Neil Somaiya) 28 એપ્રિલ સુધી ધરપકડમાંથી વચગાળાની રાહત મળી છે.

આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ અંજુઆ પ્રભુદેસાઈની સિંગલ બેન્ચે કહ્યું કે ધરપકડની સ્થિતિમાં નીલને 50,000 રૂપિયાના અંગત બોન્ડ પર મુક્ત કરવામાં આવે. જણાવી દઈએ કે પૂર્વ સેનાના જવાનની ફરિયાદ પર 6 એપ્રિલે ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં નીલ સોમૈયા વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ ફરિયાદમાં પૂર્વ સેનાના જવાને દાવો કર્યો હતો કે બીજેપી નેતા અને તેમના પુત્રએ યુદ્ધ જહાજને ભંગા જવાથી બચાવવા માટે 2012માં 57 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. પરંતુ આ રકમ ક્યારેય રાજ્યપાલની ઓફિસમાં જમા કરાવવામાં આવી ન હતી.

નીલ સોમૈયાને ધરપકડમાંથી વચગાળાની રાહત

બીજી તરફ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ પૂર્વ સૈન્યકર્મીના આરોપોને નકારી કાઢ્યા છે. આ સાથે તેમણે 57 કરોડ રૂપિયા એકઠા કરવાના મામલે પણ સવાલ ઉઠાવ્યા હતા. જણાવી દઈએ કે આ મામલામાં હાઈકોર્ટે ગયા અઠવાડિયે બીજેપી નેતા કિરીટ સોમૈયાને ધરપકડમાંથી આવી જ રાહત આપી હતી. બોમ્બે હાઈકોર્ટે નીલ સોમૈયાને ધરપકડમાંથી વચગાળાની રાહત આપતા તેમની અગાઉની જામીન અરજી પર તેમના પિતાની અરજી સાથે સુનાવણીનો નિર્ણય કર્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જામીન અરજી પર સુનાવણી 28 એપ્રિલે હાથ ધરાશે

હવે બંનેની અરજી પર 28મી એપ્રિલે સુનાવણી થશે.કોર્ટમાં પોલીસ તરફથી હાજર રહેલા એડવોકેટ શિરીષ ગુપ્તેએ કહ્યું કે પોલીસ નીલ સોમૈયાની પૂછપરછ કરવા માંગે છે, તેણે અગાઉ કિરીટ સોમૈયાની પણ પૂછપરછ કરી છે. તે જ સમયે, ન્યાયાધીશ પ્રભુદેસાઈએ નીલ સોમૈયાને પૂછપરછ માટે 25 થી 28 એપ્રિલ સુધી સવારે 11 થી બપોર સુધી પોલીસ સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : આજે સતત 15માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો નથી ફેરફાર, જાણો તમારા શહેરના ઇંધણના ભાવ

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">