મહારાષ્ટ્રમાં ઠાકરે-શિંદે જૂથની લડાઈ પર સુનાવણી એક મહિના બાદ થશે, SCએ આપી નવી તારીખ

ચૂંટણી પંચ હવે શિવસેનાના ચૂંટણી ચિન્હ 'ધનુષ'ના મામલાની સુનાવણી કરી શકે છે, પરંતુ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસ સહિત મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ સાથે જોડાયેલ અન્ય દસ બાબતોની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં જ થવાની છે.

મહારાષ્ટ્રમાં ઠાકરે-શિંદે જૂથની લડાઈ પર સુનાવણી એક મહિના બાદ થશે, SCએ આપી નવી તારીખ
SUPREME COURT Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2022 | 8:49 PM

ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને એકનાથ શિંદે (Eknath Shinde) જૂથ વચ્ચે અસલી શિવસેના કોણ છે? આ લડાઈની સુનાવણી આગામી મહિને કરવામાં આવશે. હવે સુપ્રીમ કોર્ટમાં આ અંગેની સુનાવણી 1 નવેમ્બરે થશે. મંગળવારની સુનાવણીમાં કોર્ટે ચૂંટણી પંચને શિવસેનાના ચૂંટણી ચિન્હ પર નિર્ણય આપવાની મંજૂરી આપી હતી. ઠાકરે જૂથે અપીલ કરી હતી કે જ્યાં સુધી શિંદે જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા સંબંધિત મામલાની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૂંટણી પંચને આ નિર્ણય લેવાની મંજૂરી આપવી જોઈએ નહીં. કોર્ટે આ માંગણી સ્વીકારી ન હતી.

ચૂંટણી પંચ હવે શિવસેનાના ચૂંટણી ચિન્હ ‘ધનુષ’ના મામલાની સુનાવણી કરી શકે છે, પરંતુ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસ સહિત મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ સાથે જોડાયેલ અન્ય દસ બાબતોની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં જ થવાની છે.

પહેલા નવરાત્રી, પછી દિવાળી – રજાઓના કારણે તારીખ બદલાઈ

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે સંકળાયેલા બે જૂથો વચ્ચેના વિવાદની સુનાવણી કરી રહી છે. હવે સુનાવણીની આગામી તારીખ દિવાળી પછી એટલે કે 1 નવેમ્બર આપવામાં આવી છે. ઓક્ટોબર મહિનામાં ઘણા તહેવારોને કારણે રજાઓનો સમય હોય છે. નવરાત્રિની રજાના નવ દિવસ બાદ દિવાળીની રજાના કારણે સુપ્રીમ કોર્ટનું કામકાજ ઠપ થઈ રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

અત્યાર સુધી આવું થયું, ચૂંટણી ચિન્હ પર નિર્ણય લેવાની ECને પરવાનગી મળી

પરંતુ આ એક મહિનામાં ચૂંટણી પંચ ચૂંટણી ચિન્હ અંગે શું નિર્ણય આપે છે તેના પર સૌની નજર છે. મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ 21 અને 22 જૂને શરૂ થયું હતું. આ પછી મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો. અત્યાર સુધી આ મામલો ત્રણ બેન્ચ સમક્ષ ગયો છે. અગાઉ મામલો વેકેશન બેન્ચમાં ગયો હતો. ત્યારપછી તત્કાલિન ચીફ જસ્ટિસ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે તેની સુનાવણી કરી હતી. આ પછી પાંચ જજોની બંધારણીય બેંચની રચના કરવામાં આવી.

બંધારણીય બેંચ સમક્ષ મંગળવારે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પરંતુ મંગળવારે યોજાયેલી સુનાવણીમાં એક જ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને શિવસેનાના ચૂંટણી ચિન્હ પર નિર્ણય લેવાની મંજૂરી આપી હતી.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">