Ahmednagar Hospital Fire: મહારાષ્ટ્રના અહમદનગર સિવિલ હોસ્પિટલમાં આગ લાગી, ICUમાં આ આગમાં 6 લોકોના મોત, અનેક લોકો ઘાયલ

અહેમદનગરની સિવિલ હોસ્પિટલમાં આગ લાગી છે. આગ ICU સુધી પહોંચવાને કારણે 5ના મોત થયાના અહેવાલ છે. ઘણા લોકો આગની ઝપેટમાં આવી ગયા છે.

Ahmednagar Hospital Fire:  મહારાષ્ટ્રના અહમદનગર સિવિલ હોસ્પિટલમાં આગ લાગી, ICUમાં આ આગમાં 6 લોકોના મોત, અનેક લોકો ઘાયલ
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 1:31 PM

અહેમદનગરની સિવિલ હોસ્પિટલમાં (Ahmednagar Hospital)  આગ (Fire) લાગી છે. આ આગમાં હોસ્પિટલના ICUમાં 6 લોકોના મોત થયાના સમાચાર છે. ઘણા લોકો આગની ઝપેટમાં આવી ગયા છે. આગના કારણે ઘાયલ થયેલા લોકોની સારવાર શરૂ કરવામાં આવી છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. આગ લાગવાનું કારણ જાણવામાં આવી રહ્યું છે. 

આ આગને કારણે 13-14 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આગમાં સપડાયેલા લોકોની સારવાર શરૂ કરવામાં આવી છે. 20 થી વધુ લોકોને નજીકની અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.

હોસ્પિટલના ICUમાં લાગેલી આગને કારણે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોસ્પિટલના કર્મચારીઓ અને સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. દરમિયાન ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ફરી એકવાર સિવિલ હોસ્પિટલોમાં આગને કાબુમાં લેવા માટેની વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.

મૃત્યુઆંક વધવાની શક્યતા અહેમદનગર જિલ્લા સરકારી હોસ્પિટલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો હોવાના અહેવાલ છે. હોસ્પિટલમાં લાગેલી આ આગમાં અનેક લોકો દાઝી ગયા છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. ICUમાં લાગેલી આ આગ બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી હતી.

આગ લાગવાનું કારણ જાણવામાં આવી રહ્યું છે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ લાગવાનું કારણ જાણવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી મળેલી અપડેટ મુજબ આ આગમાં છ લોકોના મોત થયા છે. રાજ્યની હોસ્પિટલોમાં સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે.

20 ઘાયલોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જિલ્લા હોસ્પિટલમાં આગને કારણે 20 લોકોને નજીકની અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધી મળેલી અપડેટ મુજબ 13-14 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો : Good news : મકાન ખરીદનારાઓ માટે આવ્યા સારા સમાચાર, હવે બિલ્ડર સંપૂર્ણ કામ વગર પઝેશનનું દબાણ નહીં કરી શકે

 આ પણ વાંચો :Sooryavanshi : પંજાબમાં અક્ષય કુમારની ‘સૂર્યવંશી’નો વિરોધ, કિસાન મોરચાએ ફિલ્મને ઘણા સિનેમાઘરોમાં ન ચાલવા દીધી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">