સીએમ ઉદ્ધવ ઠાકરે પર કોવિડ પ્રોટોકોલ તોડવાનો આરોપ, તેજિંદર બગ્ગાએ ઓનલાઈન ફરિયાદ નોંધાવી

હવે દિલ્લી બીજેપી નેતા તેજિન્દર પાલ સિંહ બગ્ગા (Tejinder Pal Singh Bagga) પણ વહેતી ગંગામાં હાથ ધોવા માટે, મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય નાટકમાં ઉતર્યા છે. હકીકતમાં, તેમણે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ઉદ્ધવ ઠાકરે પર કોરોના પ્રોટોકોલ તોડવાનો આરોપ લગાવ્યો છે.

સીએમ ઉદ્ધવ ઠાકરે પર કોવિડ પ્રોટોકોલ તોડવાનો આરોપ, તેજિંદર બગ્ગાએ ઓનલાઈન ફરિયાદ નોંધાવી
Tejinder Bagga and Uddhav Thackeray ( file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 11:22 AM

ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય મંત્રી તેજિંદર પાલ સિંહ બગ્ગાએ (Tejinder Pal Singh Bagga) મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પર કોરોના પ્રોટોકોલ તોડવાનો આરોપ લગાવ્યો છે. બગ્ગાએ મુંબઈના મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં (Malabar Hill Police Station) સીએમ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ કોરોના નિયમોના ઉલ્લંઘન કરવા માટે ઓનલાઇન પોલીસ ફરિયાદ (Online police complaint) પણ નોંધાવી છે.

બગ્ગાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, તેમને સવારે સમાચાર દ્વારા ખબર પડી કે ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ થઈ ગયા છે. શિવસેનાના સાથી કોંગ્રેસના નેતા કમલનાથે પણ આ વાતની પુષ્ટિ કરી છે. નિયમો અનુસાર, કોરોનાના દર્દીએ, જ્યારે કોરોના હોય ત્યારે કોઈની સાથે વાતચીત કરવી જોઈએ નહીં અને આઈસોલેશનમાં રહેવું જોઈએ. પરંતુ સાંજે ટીવી ચેનલો પર આવા ઘણા ફૂટેજ જોવા મળ્યા હતા, જેમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઠાકરેએ કોરોના પ્રોટોકોલ તોડીને પોતાના સમર્થકોને મળ્યા હતા. તેથી હું અપીલ કરું છું કે તેની સામે કેસ નોંધવો જોઈએ.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
CM Uddhav Thackeray accused of violating Corona protocol Tejinder Bagga lodged an online complaint

Tejinder Bagga lodged online complaint

વાસ્તવમાં આ બધો વિવાદ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને મહારાષ્ટ્ર કોંગ્રેસના નિરીક્ષક કમલનાથના નિવેદન બાદ શરૂ થયો હતો. બુધવારે કોંગ્રેસના ધારાસભ્યો અને ગઠબંધન પક્ષો (શિવસેના, એનસીપી) ને મળ્યા પછી કમલનાથે કહ્યું હતું કે તેમણે કોંગ્રેસના ધારાસભ્યો સાથે પણ બેઠક કરી હતી. ઉદ્ધવ ઠાકરેને કોરોના હોવાથી તેઓ મળી શક્યા નથી. જોકે, બાદમાં ઉદ્ધવ ઠાકરેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">