AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મહારાષ્ટ્રના નાસિક હાઈવે પર મોટો અકસ્માત, ઓવર સ્પીડમાં આવતા કાર ચાલકે 5 લોકો કચડ્યા, 3ના મોત

નાસિક હાઈવે પર એક મોટો અકસ્માત થયો છે. અહીં એક સ્પીડમાં આવતી કારે રસ્તા પર ચાલી રહેલા 5 લોકોને કચડી નાખ્યા છે. 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ છે. પોલીસે કાર જપ્ત કરી લીધી છે.

Breaking News: મહારાષ્ટ્રના નાસિક હાઈવે પર મોટો અકસ્માત, ઓવર સ્પીડમાં આવતા કાર ચાલકે 5 લોકો કચડ્યા, 3ના મોત
breaking news a major accident on nashik highway in maharashtra
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2023 | 9:18 AM
Share

મહારાષ્ટ્રના નાસિક હાઈવે પર એક મોટો અકસ્માત થયો છે. અહીં એક સ્પીડમાં આવતી કારે રસ્તા પર ચાલી રહેલા 5 લોકોને કચડી નાખ્યા છે. 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ છે. પોલીસે કાર જપ્ત કરી લીધી છે.

નાશિક હાઈવે પર મોટો અકસ્માત

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કલ્યાણ નાશિક હાઈવે પર સોમવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આજે સવારે રોડ કિનારે ચાલીને જઈ રહેલા 5 લોકોને પુરપાટ ઝડપે આવતી કારે કચડી નાખ્યા હતા. જેના કારણે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે કાર પણ જપ્ત કરી લીધી છે.

ગયા સોમવારે પણ થયો હતો મોટો અકસ્માત

તમને જણાવી દઈએ કે ગયા સોમવારે પણ નાસિક જિલ્લામાં મુંબઈ-આગ્રા હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, એક ઝડપી કાર રસ્તા પર ઉભેલા કન્ટેનર સાથે અથડાઈ હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા.

વાસ્તવમાં ટાયર ફાટવાને કારણે ટ્રક રોડ કિનારે ઉભી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા. તેમજ કારમાં મુસાફરી કરી રહેલા ચારેય લોકોના મોત થયા હતા. મૃતકોની ઓળખ ભાજપના નેતા કિરણ અહીરરાવ (47), કૃષ્ણકાંત માલી (43), પ્રવીણ પવાર (38) અને અનિલ પાટીલ (38) તરીકે થઈ છે.

વાસ્તવમાં ટાયર ફાટવાને કારણે ટ્રક રોડ કિનારે ઉભી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા. તેમજ કારમાં મુસાફરી કરી રહેલા ચારેય લોકોના મોત થયા હતા. મૃતકોની ઓળખ ભાજપના નેતા કિરણ અહીરરાવ (47), કૃષ્ણકાંત માલી (43), પ્રવીણ પવાર (38) અને અનિલ પાટીલ (38) તરીકે થઈ છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">