26/11 મુંબઈ હુમલોઃ 12મી વરસી પર ભારતીય ક્રિકેટરોએ પણ શહીદોને અર્પી શ્રદ્ધાંજલી

26 નવેમ્બર 2008માં દેશની આર્થિક રાજધાની મુંબઈ પર સૌથી મોટો આંતકી હુમલો થયો હતો. આજે આંતકી હુમલાની 12મી વર્ષી પર દેશભરે શહીદો અને મૃતકોને યાદ કર્યા હતા. શહીદોને દેશભરમાંથી આજે શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોએ પણ આ આંતકી હુમલાની વરસી પર શહીદોના બલિદાનને યાદ કરીને તેમને ધન્યવાદ કર્યા હતા. […]

26/11 મુંબઈ હુમલોઃ 12મી વરસી પર ભારતીય ક્રિકેટરોએ પણ શહીદોને અર્પી શ્રદ્ધાંજલી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 26, 2020 | 11:10 PM

26 નવેમ્બર 2008માં દેશની આર્થિક રાજધાની મુંબઈ પર સૌથી મોટો આંતકી હુમલો થયો હતો. આજે આંતકી હુમલાની 12મી વર્ષી પર દેશભરે શહીદો અને મૃતકોને યાદ કર્યા હતા. શહીદોને દેશભરમાંથી આજે શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોએ પણ આ આંતકી હુમલાની વરસી પર શહીદોના બલિદાનને યાદ કરીને તેમને ધન્યવાદ કર્યા હતા. 12 વર્ષ પહેલા 10 પાકિસ્તાની આંતકીઓએ મુંબઈની તાજ હોટલ અને રેલ્વે સ્ટેશન સહિતના સ્થળોએ હુમલામાં 160થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. આંતકીઓએ ત્રણ દિવસ સુધી તાજ હોટલમાં પોતાની હરકતોને અંજામ આપ્યો હતો. જેના પછી મુંબઈ પોલીસ અને એનએસજી કમાન્ડોના ઓપરેશનમાં તમામ આંતકીઓનો સફાયો કરીને હોટલને મુક્ત કરી હતી. આ હુમલા અને ઓપરેશનમાં સુરક્ષાદળોના પણ જવાન શહીદ થયા હતા.

26/11 mumbai attack 12 mi varsi par Indian Cricketero e pan shahido ne arpi shardhajanli

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુંબઈ હુમલાની 12મી વરસી નિમિત્તે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટ કર્યુ હતુ. જે દ્વારા તેમણે માર્યા ગયેલા નિર્દોષ લોકોને યાદ કર્યા હતા અને શહીદોને સલામી આપી હતી. કોહલીએ લખ્યુ હતુ કે, 26/11 હુમલામાં નિર્દોષ જીવ ગુમાવ્યા છે અને જે ઝાંબાજોને આપણે ખોયા છે, તેમને યાદ કરુ છુ. આપ સૌ હંમેશા અમારા દિલોમાં રહેશો અને યાદ આવશો.

https://twitter.com/imVkohli/status/1331823750329757696?s=20

ત્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ આ દિવસને યાદ કરતા ક્હ્યુ કે, તે ઘટનાના નિશાન આજે પણ છે. સચિને લખ્યુ હતુ, ઘા ભલે ભરાઈ ગયા હોય, પરંતુ તેના નિશાન આજે પણ બાકી છે. અનેક લોકોએ જાન ગુમાવી, અનેક બલીદાન થયા, કોઈપણ ખરાબ પરીસ્થિતીથી ઉભરવાની માનવ ઈચ્છાશક્તિને યાદ રાખવાની તક રહે. આપણા તમામ શહિદોને શ્રદ્ધાંજલી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

https://twitter.com/virendersehwag/status/1331799734755880961?s=20

https://twitter.com/ajinkyarahane88/status/1331857765510344707?s=20

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
g clip-path="url(#clip0_868_265)">