સુશાંતસિંહ આત્મહત્યા મામલામાં નવો વળાંક, સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સામે નોંધાવી FIR

સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યા મામલે તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુશાંતના પિતાએ પટનાનાં એક પોલીસ સ્ટેશનમાં આ એફ.આઈ.આર નોંધાવી છે. આત્મહત્યા માટે ઉશ્કેરવા મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બિહાર પોલીસની ચાર સદસ્યની એક ટીમ મુંબઈ પહોંચી ગઈ છે અને  મુંબઈ પોલીસ પાસેથી આ કેસની તમામ વિગત […]

સુશાંતસિંહ આત્મહત્યા મામલામાં નવો વળાંક, સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સામે નોંધાવી FIR
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:32 PM

સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યા મામલે તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુશાંતના પિતાએ પટનાનાં એક પોલીસ સ્ટેશનમાં આ એફ.આઈ.આર નોંધાવી છે. આત્મહત્યા માટે ઉશ્કેરવા મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બિહાર પોલીસની ચાર સદસ્યની એક ટીમ મુંબઈ પહોંચી ગઈ છે અને  મુંબઈ પોલીસ પાસેથી આ કેસની તમામ વિગત લઈ આગળની તપાસ હાથ ધરાશે. રિયા સામે આઈ.પી.સી. ની કલમ 306, 340 અને 342 હેઠળ ગુનો નોંધયો છે.

સુશાંતસિંહ રાજપૂતે  14 જૂને મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. આ મામલે અત્યાર સુધી મુંબઈ પોલીસે બોલીવુડની હસ્તિયોં સહિત સુશાંતના પરિવારના લગભગ 40 લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા છે. આ મામલે શરૂઆતથીજ રિયા ચકર્વર્તી સીબીઆઈ તપાસ ની માંગ કરી રહી હતી. સુશાંતસિંહની આત્મહત્યા મામલે મંગળવારે મુંબઇ પોલીસે ધર્મા પ્રોડક્શનનાં CEO અપૂર્વ મહેતાની લગભગ અઢી કલાક પુછપરછ કરી. પોલીસ હવે કરણ જોહરની પણ પુછપરછ કરશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

tify;”>

સુશાંત સિંહના આપઘાતના દોઢ મહિના બાદ પોલીસને ફોરેન્સિક વિસેરા રિપોર્ટ મળી ગયો છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે સુશાંતના શરીર પર કોઈ જ નિશાન નથી, કે પછી સુશાંતના શરીરમાં કોઈ પ્રકારનું ઝેર પણ નથી મળ્યું. શરીર પર કોઈ નિશાન અને ઝેરના સબૂત ન મળતા એક તારણ સામે આવ્યું છે કે સુશાંતે આત્મહત્યા જ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">