બચ્ચન પરિવારમાં કોરોનાને લઈ મોટા સમાચાર, એશ્વર્યારાય બચ્ચન અને આરાધ્યા પણ કોરોના સંક્રમિત

બચ્ચન પરિવારમાં કોરોના વાઈરસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. બચ્ચન પરિવારની પુત્રવધુ એશ્વર્યારાય બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન પણ કોરોના સંક્રમિત થયા છે. માત્ર જયા બચ્ચનનો રિપોર્ટ જ નેગેટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને સારવાર માટે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા […]

બચ્ચન પરિવારમાં કોરોનાને લઈ મોટા સમાચાર, એશ્વર્યારાય બચ્ચન અને આરાધ્યા પણ કોરોના સંક્રમિત
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 1:46 PM

બચ્ચન પરિવારમાં કોરોના વાઈરસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. બચ્ચન પરિવારની પુત્રવધુ એશ્વર્યારાય બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન પણ કોરોના સંક્રમિત થયા છે. માત્ર જયા બચ્ચનનો રિપોર્ટ જ નેગેટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને સારવાર માટે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">