તહેવારોની સિઝનમાં આ રીતે ઘટાડો વજન, વિશેષજ્ઞો એ આપી આ સલાહ

ભારતમાં હવે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો (Festive Season) નજીક છે. તેથી મિઠાઈ અને તેલમાં બનેલી વસ્તુઓની માંગ પણ ધીરે ધીરે વધશે. પણ સ્વાદિષ્ટ વાનગીઓ ખાના ના ચક્કરમાં લોકો પોતાના વજનનું ધ્યાન નથી રાખતા.

તહેવારોની સિઝનમાં આ રીતે ઘટાડો વજન, વિશેષજ્ઞો એ આપી આ સલાહ
weight loss tipsImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 7:22 PM

Weight Loss : ભારત તહેવારોનો દેશ છે. તહેવારોમાં ઉજવણીની સાથે સાથે મિઠાઈ અને અવનવી વાનગીઓ પણ બનાવવામાં આવે છે. ભારતમાં હવે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો (Festive season) નજીક છે. તેથી મિઠાઈ અને તેલમાં બનેલી વસ્તુઓની માંગ પણ ધીરે ધીરે વધશે. પણ સ્વાદિષ્ટ વાનગીઓ ખાના ના ચક્કરમાં લોકો પોતાના વજનનું ધ્યાન નથી રાખતા. જેના કારણે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઈ શકે છે. વધી ગયેલા વજનને નિયંત્રણમાં રાખવું ખુબ મુશ્કેલ હોય છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, સમજદારીથી વાનગીઓ ખાઈને, તહેવારોનો આનંદ લેવો જોઈએ. તેમાં માટે લોકો એ પોતાના શારીરિક કાર્ય અને ખાવાની આદતો પર નિયંત્રણ રાખવું જોઈએ.

તમારી કેટલીક ખોટી આદતોનું ધ્યાન રાખીને, જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને તમે તહેવારોનો આનંદ માણી શકો છે. તે દરમિયાન તમે સ્વાદિષ્ટ વાનગીઓ પણ ખાઈ શકો છો અને સ્વસ્થ પણ રહેશો. ચાલો જાણીએ કે તહેવારો દરમિયાન કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

તહેવારોમાં વજનનું આ રીતે રાખો ધ્યાન

વિશેષજ્ઞો અનુસાર, તહેવારોમાં તમે પોતાના વજન પર સરળતાથી નિયંત્રણ રાખી શકો છો. તહેવારોમાં એકવાર ભારે ભોજન અને બે વાર હળવું ભોજન લેવું જોઈએ. એટલે કે 1 વાર ભારે અને વધારે ભોજન ખાવો અને 2 વાર હળવું ભોજન કરો. તહેવારમાં વજન પર નિયંત્રણ રાખવા કઈ ન ખાવાના અખતરા ન કરવા જોઈએ. જો તમે લંચમાં ભારે ભોજન લો છો, તો ડિનરમાં તમારે હળવું ભોજન લેવું જોઈએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હળવા ભઓજન માટે ગ્રીન જૂસ, સલાદ અને સ્મૂધી જેવા વિકલ્પોનો તમે ઉપયોગ કરી શકો છો. શરીરમાં કેલેરીની માત્રા નિયંત્રિત કરવા માટે ભોજનમાં શાકભાજી અને ફળ, ઓટ્સ સામેલ કરવા જોઈએ. કોઈ પાર્ટીમાં પણ ભોજન કરતા સમયે હેલ્ધી ભોજનના વિકલ્પો પંસદ કરવા જોઈએ. કાર્બોહાઈડ્રેટ્સથી બચવા માટે પ્રોટીન અને શાકભાજી ભોજનમાં વધારે લેવા જોઈએ.

ગંભીર બીમારીવાળા દર્દીઓએ શું કરવુ અને શું ન કરવું ?

સ્થૂળતાથી પીડિત દર્દીઓએ આખા દિવસના વ્રતથી બચવું જોઈએ. બટાકા, ભાત જેવા ખાદ્યપદાર્થોના સેવનથી બચવું જોઈએ. લીલા શાકભાજીનું સેવન કરો અને ફળમાં કેળા અને ચીકુનું સેવન ન કરો. તળેલા ભોજનના સ્થાને, ઉકાળેલું ભોજન કરો. મિઠાઈ, ફુદિના અને ચોકલેટના સેવનથી પણ બચો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">