AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janmashtami Special Shayari : જન્માષ્ટમીના પર્વ પર આ ખાસ શાયરી ગુજરાતીમાં વાંચો

શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર છે. તેમનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો, ત્યારથી સમગ્ર વિશ્વમાં તેમની પૂજા થાય છે. શ્રી કૃષ્ણના લાખો ભક્તો દરરોજ તેમની પૂજા કરે છે. શ્રીમદ ભાગવત અને મહાભારતમાં ભગવાન કૃષ્ણનું ચરિત્ર વિગતવાર લખ્યું છે. તેઓ બાળપણમાં ખૂબ જ તોફાની હતા અને માખણની ચોરી, રાસ લીલા, ગોવર્ધન લીલા તેમના મુખ્ય મનોરંજન હતા.

Janmashtami Special Shayari : જન્માષ્ટમીના પર્વ પર આ ખાસ શાયરી ગુજરાતીમાં વાંચો
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 9:29 AM
Share

Janmashtami : શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર છે. તેમનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો, ત્યારથી સમગ્ર વિશ્વમાં તેમની પૂજા થાય છે. શ્રી કૃષ્ણના લાખો ભક્તો દરરોજ તેમની પૂજા કરે છે. શ્રીમદ ભાગવત અને મહાભારતમાં ભગવાન કૃષ્ણનું ચરિત્ર વિગતવાર લખ્યું છે. તેઓ બાળપણમાં ખૂબ જ તોફાની હતા અને માખણની ચોરી, રાસ લીલા, ગોવર્ધન લીલા તેમના મુખ્ય મનોરંજન હતા.

તેમણે જ મહાભારતના સમયે અર્જુનને ધર્મનું જ્ઞાન આપ્યું હતું અને અર્જુનના સારથિ બન્યા હતા, શ્રી કૃષ્ણ એકવાર કોઈના સારથિ બન્યા હતા. તે જીવનમાં ક્યારેય હારતા નથી. તેમનો રંગ કાળો હતો. જેના કારણે તેમને કૃષ્ણ કહેવામાં આવે છે. રાધા અને કૃષ્ણ વચ્ચે અપાર પ્રેમ હતો. તો આજે જન્માષ્ટમીના પર્વ પર તમારા માટે ખાસ શાયરી લઈને આવ્યા છીએ.

આ પણ વાંચો : Beautiful Love Shayari : હૈ મોહબ્બત તુજસે પર ક્યા લિખું તેરે બારે મેં તુમ હી તો હો આદત મેરે ખ્વાબો કી, ઔર..વાંચો અહીં

Janmashtami Shayari

  1. કાન્હા હરદમ મેરે સાથ હૈ ફિર ક્યા કમી હૈ, વિરહ મેં નહીં, પ્રેમ કી વજહ સે આંખોં મેં નમી હૈ
  2. શ્યામ કી બંસી જબ ભી બજી હૈ, રાધા કે મન મેં પ્રીત જગી હૈ
  3. યદી પ્રેમ કા મતલબ સિર્ફ પા લેના હોતા, તો હર હ્રદય મેં રાધા- કૃષ્ણ કા નામ નહીં હોતા
  4. રાધા કૃષ્ણ કા મિલન તો બસ એક બહાના થા, દુનિયા કો પ્યાર કા સહી મતલબ જો સમજાના થા
  5. મન કી આંખો કો જબ તેરા દીદાર હો જાતા હૈ, મેરા તો હર દિન પ્રિય મોહન કા ત્યૌહાર હો જાતા હૈ
  6. સંસાર કે લોગો કી આશા ન કિયા કરના, જબ ભી મન વિચલિત હો તો રાધા – કૃષ્ણ નામ લિયા કરના
  7. કોઈ પ્યાર કરે તો રાધા – કૃષ્ણ કી તરહ કરે, જો એક બાર મિલે, તો ફિર કભી બિછડે નહીં
  8. બાજાર કે રંગો મેં રંગને કી મુઝે જરુરત નહીં, મેરે કાન્હા કી યાદ આતે હી યે ચહેરા ગુલાબી હો જાતા હૈ
  9. બડી બરકત હૌ તેરે ઈશ્ક મેં કાન્હા, જબ સે હુઆ હૈ કોઈ ઔર દૂસરા દર્દ હી નહી ભાતા
  10. કૃષ્ણ ભક્તિ કી છાવ મેં દુખો કો ભુલાઓ, સબ પ્રેમ ભક્તિ સે હરિ ગુણ ગાઓ

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">