AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janmashtami Special Shayari : જન્માષ્ટમીના પર્વ પર આ ખાસ શાયરી ગુજરાતીમાં વાંચો

શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર છે. તેમનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો, ત્યારથી સમગ્ર વિશ્વમાં તેમની પૂજા થાય છે. શ્રી કૃષ્ણના લાખો ભક્તો દરરોજ તેમની પૂજા કરે છે. શ્રીમદ ભાગવત અને મહાભારતમાં ભગવાન કૃષ્ણનું ચરિત્ર વિગતવાર લખ્યું છે. તેઓ બાળપણમાં ખૂબ જ તોફાની હતા અને માખણની ચોરી, રાસ લીલા, ગોવર્ધન લીલા તેમના મુખ્ય મનોરંજન હતા.

Janmashtami Special Shayari : જન્માષ્ટમીના પર્વ પર આ ખાસ શાયરી ગુજરાતીમાં વાંચો
Janmashtami Special Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 9:29 AM
Share

Janmashtami : શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર છે. તેમનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો, ત્યારથી સમગ્ર વિશ્વમાં તેમની પૂજા થાય છે. શ્રી કૃષ્ણના લાખો ભક્તો દરરોજ તેમની પૂજા કરે છે. શ્રીમદ ભાગવત અને મહાભારતમાં ભગવાન કૃષ્ણનું ચરિત્ર વિગતવાર લખ્યું છે. તેઓ બાળપણમાં ખૂબ જ તોફાની હતા અને માખણની ચોરી, રાસ લીલા, ગોવર્ધન લીલા તેમના મુખ્ય મનોરંજન હતા.

તેમણે જ મહાભારતના સમયે અર્જુનને ધર્મનું જ્ઞાન આપ્યું હતું અને અર્જુનના સારથિ બન્યા હતા, શ્રી કૃષ્ણ એકવાર કોઈના સારથિ બન્યા હતા. તે જીવનમાં ક્યારેય હારતા નથી. તેમનો રંગ કાળો હતો. જેના કારણે તેમને કૃષ્ણ કહેવામાં આવે છે. રાધા અને કૃષ્ણ વચ્ચે અપાર પ્રેમ હતો. તો આજે જન્માષ્ટમીના પર્વ પર તમારા માટે ખાસ શાયરી લઈને આવ્યા છીએ.

આ પણ વાંચો : Beautiful Love Shayari : હૈ મોહબ્બત તુજસે પર ક્યા લિખું તેરે બારે મેં તુમ હી તો હો આદત મેરે ખ્વાબો કી, ઔર..વાંચો અહીં

Janmashtami Shayari

  1. કાન્હા હરદમ મેરે સાથ હૈ ફિર ક્યા કમી હૈ, વિરહ મેં નહીં, પ્રેમ કી વજહ સે આંખોં મેં નમી હૈ
  2. શ્યામ કી બંસી જબ ભી બજી હૈ, રાધા કે મન મેં પ્રીત જગી હૈ
  3. યદી પ્રેમ કા મતલબ સિર્ફ પા લેના હોતા, તો હર હ્રદય મેં રાધા- કૃષ્ણ કા નામ નહીં હોતા
  4. રાધા કૃષ્ણ કા મિલન તો બસ એક બહાના થા, દુનિયા કો પ્યાર કા સહી મતલબ જો સમજાના થા
  5. મન કી આંખો કો જબ તેરા દીદાર હો જાતા હૈ, મેરા તો હર દિન પ્રિય મોહન કા ત્યૌહાર હો જાતા હૈ
  6. સંસાર કે લોગો કી આશા ન કિયા કરના, જબ ભી મન વિચલિત હો તો રાધા – કૃષ્ણ નામ લિયા કરના
  7. કોઈ પ્યાર કરે તો રાધા – કૃષ્ણ કી તરહ કરે, જો એક બાર મિલે, તો ફિર કભી બિછડે નહીં
  8. બાજાર કે રંગો મેં રંગને કી મુઝે જરુરત નહીં, મેરે કાન્હા કી યાદ આતે હી યે ચહેરા ગુલાબી હો જાતા હૈ
  9. બડી બરકત હૌ તેરે ઈશ્ક મેં કાન્હા, જબ સે હુઆ હૈ કોઈ ઔર દૂસરા દર્દ હી નહી ભાતા
  10. કૃષ્ણ ભક્તિ કી છાવ મેં દુખો કો ભુલાઓ, સબ પ્રેમ ભક્તિ સે હરિ ગુણ ગાઓ

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
g clip-path="url(#clip0_868_265)">