આલ્કોહોલ તમારા શરીરમાં કેટલો સમય રહે છે, આ રીતે જાણી શકાશે….

મોટાભાગના લોકો આલ્કોહોલનું સેવન કરે છે. કેટલાક લોકોને આ નશામાં રહેવું ગમે છે, તેથી તેઓ વધુ દારૂનું સેવન કરે છે. પરંતુ વધારે આલ્કોહોલનું સેવન શરીર માટે નુકસાન કારક છે.

આલ્કોહોલ તમારા શરીરમાં કેટલો સમય રહે છે, આ રીતે જાણી શકાશે....
Alcohol
Follow Us:
| Updated on: Dec 15, 2023 | 11:19 AM

આજકાલ યુવાનોમાં આલ્કોહોલ (Alcohol)નું સેવનએ ચલણ બની ગયું છે. કેટલાક યુવાનો શોખ માટે તો કેટલાક સ્ટાઈલ માટે શરાબ પીવે છે. આલ્કોહોલ એક માદક પદાર્થ છે, જેને ડિપ્રેસન્ટનો એક પ્રકાર પણ માનવામાં આવે છે. જો આલ્કોહોલ (Alcohol) શરીરમાં રહે છે તો તે થોડા સમય માટે છે પરંતુ તેની અસર લાંબા સમય સુધી રહે છે. જ્યારે તમે આલ્કોહોલ પીવો છો, ત્યારે તે તમારા લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે, પછી તે ધીમે ધીમે આખા શરીરમાં પહોંચે છે. આલ્કોહોલને મેટાબોલાઇઝ કરવામાં લગભગ બે કલાક લાગે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આલ્કોહોલનું સેવન કર્યા પછી તે કેટલા સમય સુધી શરીરમાં રહે છે અને તેની શું અસર થાય છે.

આલ્કોહોલની અસરો બંધ થવામાં કેટલો સમય લાગે છે?

આલ્કોહોલનું પાચન પણ સ્થિર ચયાપચય દર ધરાવે છે, પરંતુ કેટલાક લોકો લાંબા સમય સુધી આલ્કોહોલથી પ્રભાવિત થાય છે. આ એટલા માટે છે કારણ કે લોહીમાં આલ્કોહોલની સાંદ્રતા દરેક માટે અલગ છે. જો એક પેગની અંદર આલ્કોહોલનું સ્તર 20 mg/dL હોય, તો દરેક વ્યક્તિમાં લગભગ એક કલાકમાં આલ્કોહોલનું ચયાપચય થઈ જશે, પરંતુ BAC મોટા પ્રમાણમાં બદલાઈ શકે છે.

આલ્કોહોલિક પીણાંને ચયાપચય કરવાનો સમય આલ્કોહોલનો નાનો શોટ – 1 કલાક 1 પિન્ટ બીયર – 2 કલાક એક મોટો ગ્લાસ વાઇન – 3 કલાક થોડા વધારે પ્રમાણમાં આલ્કોહોલ – 4 કલાકથી વધારે સમય સુધી પચાવવામાં લાગે છે. આલ્કોહોલની અસરોને ઘટાડવામાં મદદ કરવા માટે તમે એવા પગલાં લઈ શકો છો, જેમ કે ખોરાક જે તમારા શરીરને આલ્કોહોલ શોષવામાં મદદ કરી શકે છે. પાણી તમારા BAC ને ઘટાડવામાં મદદ કરે છે. કોફી, એનર્જી ડ્રિંક્સ કે અન્ય પીણાં ઝડપથી નશો ઓછો કરે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આલ્કોહોલનું ચયાપચય કેવી રીતે થાય છે?

તમે આલ્કોહોલનું સેવન કરો છો, ત્યારે તે સૌથી પહેલા પાચનતંત્રમાં પ્રવેશ કરે છે. તમને જણાવી દઈએ કે આલ્કોહોલ ખોરાક અને અન્ય પીણાંની જેમ પચતું નથી. જો કે, લગભગ 20 ટકા આલ્કોહોલ સીધો લોહીમાં જાય છે, જ્યાંથી તે તમારા મગજમાં પહોંચે છે. બાકીના 80 ટકા આંતરડામાં રહે છે. જે લીવર પર પણ અસર કરે છે.

આજના સમયમાં દારૂ પીધાના 80 કલાક પછી તમે યુરિન ટેસ્ટ દ્વારા દારૂ પીવાનો સમય જાણી શકો છો. શ્વાસ પરીક્ષણ દ્વારા, તમે લગભગ 24 કલાકની અંદર દારૂ પીવાનો સમય શોધી શકો છો. જો તમે આલ્કોહોલ પીતા હોય અને સ્તનપાન કરાવો છો, તો આ ન કરવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી, બાળકને પહેલા સ્તનપાન કરાવો ત્યારબાદ આલ્કોહોલનું સેવન કરો. ઉત્તમ એ રહેશે કે સ્તનપાન કરાવતી માતા આલ્કોહોલનું સેવનજ ન કરે.

નોંઘ : આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">