AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lathmar Holi 2023: બરસાનામાં લઠ્ઠમાર હોળીની તૈયારી શરુ, જાણો કેવી રીતે શરુ થઈ પરંપરા

આ દિવસે સ્ત્રીઓ પુરૂષો પર લાકડીઓ વરસાવે છે અને દરેક વ્યક્તિ ખુશીથી આ પરંપરા અનુસાર ઊજવણી કરે છે. જાણો બરસાનાની લઠ્ઠમાર હોળી કેમ ઉજવવામાં આવે છે અને તેની પાછળ શું છે પરંપરા.

Lathmar Holi 2023: બરસાનામાં લઠ્ઠમાર હોળીની તૈયારી શરુ, જાણો કેવી રીતે શરુ થઈ પરંપરા
Lathmar Holi 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 8:57 AM
Share

ભારત તહેવારોને દેશ છે અહીં દરેક તહેવાર ધામધૂમથી સાથે મળીને ઉજવવામાં આવે છે. હાલ ભારતમાં હોળી અને ધૂળેટીના તહેવારને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે 7 અને 8 માર્ચે હોળી-ધૂળેટીનો તહેવાર ઉજવાશે. પણ કૃષ્ણ નગરી મથુરા અને તેના આસપાસના વિસ્તારોમાં 10-15 દિવસ પહેલા જ તહેવારની ઊજવણી શરુ થઈ જાય છે. મથુરા, વૃંદાવન અને બરસાનામાં થતા હોળી-ધૂળેટીના ઉત્સવની વાત જ કઈ અલગ હોય છે.

રાધાના જન્મસ્થળ બરસાનામાં રમાતી લઠ્ઠમાર અને લડ્ડૂ હોળી વિશ્વ પ્રસિદ્ધ છે. આજે 27 ફેબ્રુઆરીએ ત્યા લડ્ડૂ હોળી રમાશે, જ્યારે 28 ફેબ્રુઆરીના રોજ ભટ્ઠમાર હોળી રમાશે. આ ઉત્સવ જોવા માટે દેશ-વિદેશથી લોકો મથુરા અને બરસાના પહોંચે છે. અહીં ફૂલ, રંગ-ગુલાલાથી હોળી-ધૂળેટીની ઉજવણી થાય છે. ઉત્સવ દરમિયાન લોકો બધુ છોડીને રાધા-કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જતા હોય છે.

હોળીના આ તહેવારમાં એક દિવસ લથમાર હોળી રમવામાં આવે છે. તેના માટેની તૈયારીઓ પણ મથુરા, વૃંદાવન અને બરસાનામાં શરુ થઈ ગઈ છે. આ દિવસે સ્ત્રીઓ પુરૂષો પર લાકડીઓ વરસાવે છે અને દરેક વ્યક્તિ ખુશીથી આ પરંપરા અનુસાર ઊજવણી કરે છે. જાણો બરસાનાની લઠ્ઠમાર હોળી કેમ ઉજવવામાં આવે છે અને તેની પાછળ શું છે પરંપરા.

5000 વર્ષ જૂની છે લઠ્ઠમાર હોળીની પરંપરા

પૌરાણિક કથા અનુસાર, લઠ્ઠમાર હોળી દ્વાપર યુગથી શરૂ થઈ હતી. નંદગાંવનો કન્હૈયા તેના મિત્રો સાથે રાધા રાનીના ગામ બરસાના જતો હતો. બીજી બાજુ રાધા રાણી અને ગોપીઓ શ્રી કૃષ્ણ અને તેમના મિત્રોની તોફાનોથી પરેશાન થઈને તેમને પાઠ શીખવવા માટે લાઠીઓ વરસાવતા હતા. આવી સ્થિતિમાં કાન્હા અને તેના મિત્રો પોતાને બચાવવા માટે ઢાલનો ઉપયોગ કરે છે. આ રીતે ધીમે ધીમે આ પરંપરા શરૂ થઈ છે, જે બરસાનામાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.

લઠ્ઠમાર હોળી માટે આપવામા આવે છે આમંત્રણ ?

બરસાના અને નંદગાંવના લોકો વચ્ચે લથમાર હોળી રમવામાં આવે છે. ફાગને લથમાર હોળીના એક દિવસ પહેલા આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતીયોની આસ્થાને કારણે આજે પણ આ પરંપરા ચાલું છે.

Follow Us
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
g clip-path="url(#clip0_868_265)">