AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lathmar Holi 2023: બરસાનામાં લઠ્ઠમાર હોળીની તૈયારી શરુ, જાણો કેવી રીતે શરુ થઈ પરંપરા

આ દિવસે સ્ત્રીઓ પુરૂષો પર લાકડીઓ વરસાવે છે અને દરેક વ્યક્તિ ખુશીથી આ પરંપરા અનુસાર ઊજવણી કરે છે. જાણો બરસાનાની લઠ્ઠમાર હોળી કેમ ઉજવવામાં આવે છે અને તેની પાછળ શું છે પરંપરા.

Lathmar Holi 2023: બરસાનામાં લઠ્ઠમાર હોળીની તૈયારી શરુ, જાણો કેવી રીતે શરુ થઈ પરંપરા
Lathmar Holi 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 8:57 AM
Share

ભારત તહેવારોને દેશ છે અહીં દરેક તહેવાર ધામધૂમથી સાથે મળીને ઉજવવામાં આવે છે. હાલ ભારતમાં હોળી અને ધૂળેટીના તહેવારને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે 7 અને 8 માર્ચે હોળી-ધૂળેટીનો તહેવાર ઉજવાશે. પણ કૃષ્ણ નગરી મથુરા અને તેના આસપાસના વિસ્તારોમાં 10-15 દિવસ પહેલા જ તહેવારની ઊજવણી શરુ થઈ જાય છે. મથુરા, વૃંદાવન અને બરસાનામાં થતા હોળી-ધૂળેટીના ઉત્સવની વાત જ કઈ અલગ હોય છે.

રાધાના જન્મસ્થળ બરસાનામાં રમાતી લઠ્ઠમાર અને લડ્ડૂ હોળી વિશ્વ પ્રસિદ્ધ છે. આજે 27 ફેબ્રુઆરીએ ત્યા લડ્ડૂ હોળી રમાશે, જ્યારે 28 ફેબ્રુઆરીના રોજ ભટ્ઠમાર હોળી રમાશે. આ ઉત્સવ જોવા માટે દેશ-વિદેશથી લોકો મથુરા અને બરસાના પહોંચે છે. અહીં ફૂલ, રંગ-ગુલાલાથી હોળી-ધૂળેટીની ઉજવણી થાય છે. ઉત્સવ દરમિયાન લોકો બધુ છોડીને રાધા-કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જતા હોય છે.

હોળીના આ તહેવારમાં એક દિવસ લથમાર હોળી રમવામાં આવે છે. તેના માટેની તૈયારીઓ પણ મથુરા, વૃંદાવન અને બરસાનામાં શરુ થઈ ગઈ છે. આ દિવસે સ્ત્રીઓ પુરૂષો પર લાકડીઓ વરસાવે છે અને દરેક વ્યક્તિ ખુશીથી આ પરંપરા અનુસાર ઊજવણી કરે છે. જાણો બરસાનાની લઠ્ઠમાર હોળી કેમ ઉજવવામાં આવે છે અને તેની પાછળ શું છે પરંપરા.

5000 વર્ષ જૂની છે લઠ્ઠમાર હોળીની પરંપરા

પૌરાણિક કથા અનુસાર, લઠ્ઠમાર હોળી દ્વાપર યુગથી શરૂ થઈ હતી. નંદગાંવનો કન્હૈયા તેના મિત્રો સાથે રાધા રાનીના ગામ બરસાના જતો હતો. બીજી બાજુ રાધા રાણી અને ગોપીઓ શ્રી કૃષ્ણ અને તેમના મિત્રોની તોફાનોથી પરેશાન થઈને તેમને પાઠ શીખવવા માટે લાઠીઓ વરસાવતા હતા. આવી સ્થિતિમાં કાન્હા અને તેના મિત્રો પોતાને બચાવવા માટે ઢાલનો ઉપયોગ કરે છે. આ રીતે ધીમે ધીમે આ પરંપરા શરૂ થઈ છે, જે બરસાનામાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.

લઠ્ઠમાર હોળી માટે આપવામા આવે છે આમંત્રણ ?

બરસાના અને નંદગાંવના લોકો વચ્ચે લથમાર હોળી રમવામાં આવે છે. ફાગને લથમાર હોળીના એક દિવસ પહેલા આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતીયોની આસ્થાને કારણે આજે પણ આ પરંપરા ચાલું છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">