Ganesh Chaturthi 2023 : ગણેશ ઉત્સવ દરમિયાન હેલ્ધી ડાયેટ મેઇન્ટેઇન કરવા આ ટિપ્સ અનુસરો

Ganesh Chaturthi 2023:ગણેશ ઉત્સવ દેશભરમાં ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ પણ તૈયાર કરવામાં આવે છે. અહીં જાણો આ તહેવાર દરમિયાન તમે કેવી રીતે હેલ્ધી ડાયટ જાળવી શકો છો.ઘરે મીઠાઈ બનાવતી વખતે સ્વચ્છતાનું વધુ ધ્યાન રાખવામાં આવે છે. આ સાથે, તમે ઘરે મીઠાઈ બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો.

Ganesh Chaturthi 2023 : ગણેશ ઉત્સવ દરમિયાન હેલ્ધી ડાયેટ મેઇન્ટેઇન કરવા આ ટિપ્સ અનુસરો
Ganesh Chaturthi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 12:16 PM

ગણેશ ચતુર્થી(Ganesh Chaturthi )નો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. દેશના વિવિધ ભાગોમાં આ તહેવારની જાહોજલાલી જોવા જેવી હોય છે.કોઈપણ તહેવાર સ્વાદિષ્ટ વાનગીઓ વિના અધૂરો છે. આ પ્રસંગે અનેક પ્રકારની પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવે છે. વિવિધ પ્રકારની મીઠી અને ખારી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે.

ઘણી વખત, આ સ્વાદિષ્ટ વાનગીઓ ખાતી વખતે ઘણા લોકો બીમાર પડે છે. પેટ ખરાબ થાય છે. આવી સ્થિતિમાં આ ટિપ્સ તમને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરશે. અહીં જાણો તહેવારોની સિઝનમાં તમારે કઈ વસ્તુઓથી બચવું જોઈએ અને કઈ વસ્તુઓ ખાવી જોઈએ.

આ પણ વાંચો : શા માટે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવાથી લાગે છે દોષ !

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

હોમમેઇડ મીઠાઈઓ

ઘણા લોકો બહાર મીઠાઈ ખાય છે. પરંતુ બહારથી મીઠાઈ ખરીદવાને બદલે તમે તેને ઘરે પણ બનાવી શકો છો. ઘરે મીઠાઈ બનાવતી વખતે સ્વચ્છતાનું વધુ ધ્યાન રાખવામાં આવે છે. આ સાથે, તમે ઘરે મીઠાઈ બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો. જરૂરિયાત મુજબ મીઠાઈ બનાવવા માટે ખાંડનો ઉપયોગ કરી શકાય છે.

હેલ્ધી નાસ્તો પસંદ કરો

ફેટ,સુગર, મીઠું અને કેલરી ઓછી હોય તેવા નાસ્તા પસંદ કરો. આવા નાસ્તા જે તમારા સ્વાસ્થ્યને ઓછું નુકસાન પહોંચાડે છે. તમે તમારા આહારમાં શેકેલા બદામ, મખાના, ખાખરા, બદામ અને ડ્રાયફ્રૂટ્સ વગેરેનો સમાવેશ કરી શકો છો.

મીઠાઈ બનાવવા માટે આરોગ્યપ્રદ વસ્તુઓ

જો તમને કોઈ મીઠાઈ પસંદ હોય તો તમે તેને બનાવવા માટે હેલ્ધી વિકલ્પ પસંદ કરી શકો છો. ખાંડને બદલે, તમે ગોળ, મધ અને નાળિયેર ખાંડ પસંદ કરી શકો છો. તમે સાદા લોટને બદલે આખા અનાજ અથલા દરદરો લોટ પણ પસંદ કરી શકો છો.

સલાડ ખાઓ

તહેવારોની સિઝનમાં ઓઇલ વાળો અને ભારે ખોરાક વધુ પ્રમાણમાં ખાવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે દરેક ભોજન સાથે સલાડ ખાઈ શકો છો. તમે શાકભાજી અને ફળોમાંથી બનેલું સલાડ ખાઈ શકો છો. આ તમને તમારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે.

તંદુરસ્ત ડ્રિન્ક લો

તમે સુગરયુક્ત પીણાંને બદલે હેલ્ધી ડ્રિંક લઈ શકો છો. પીણાં જે શરીરને ડિટોક્સિફાય કરે છે. તમે ગ્રીન ટી, જ્યુસ અને નારિયેળ પાણી લઈ શકો છો. તમે આવા પીણાં લઈ શકો છો જે તમારા શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે.

તળેલા ખોરાક

વધુ પડતા તેલયુક્ત ખોરાકથી વજન વધી શકે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમે વાનગીઓ બનાવવા માટે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. વાનગીઓને તળવાને બદલે, તમે એર ફ્રાઈંગ અને માઇક્રોવેવનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો.

 લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">