Health Tips: સવારના બ્રેકફાસ્ટમાં સામેલ કરો દલિયા, મળશે ઘણા ફાયદા, જાણો તેની રેસિપી

દલિયા ખાધા પછી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તેમાં લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને કોમ્પ્લેક્સ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

Health Tips: સવારના બ્રેકફાસ્ટમાં સામેલ કરો દલિયા, મળશે ઘણા ફાયદા, જાણો તેની રેસિપી
Daliya benefits
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 11:22 AM

Dalia Diet: દલિયા પણ દૂધની જેમ સંપૂર્ણ ખોરાક છે, આ કહેવું ખોટું નથી. દલિયા ભારતમાં લગભગ દરેક ઘરમાં ખાવામાં આવે છે. કેટલાક લોકોને મીઠા દલિયા એટલે કે ફાડા લાપસી ખાવાનું પસંદ હોય છે, જ્યારે કેટલાક લોકોને તીખા દલિયા કે મસાલા વાળા દલિયા પણ પ્રિય હોય છે. ઘઉંમાંથી બનેલો ઓટમીલ એટલો હેલ્ધી માનવામાં આવે છે કે તે નાસ્તા માટે પણ બેસ્ટ છે.

આ પણ વાંચો :રાત્રિના ભોજનમાં ખાવું છે કંઈક હેલ્ધી અને ટેસ્ટી ? ટ્રાય કરો વેજીટેબલ ઓટ્સ દલિયાની આ રેસીપી 

જાણીતા શેફ સંજીવ કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે દલિયામાં ઘણા બધા વિટામિન અને પ્રોટીન હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે. સેલિબ્રિટી સેફએ એમ પણ કહ્યું કે તે એક મહાન ફાઇબર સ્ત્રોત છે. તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. તેમાં લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને કોમ્પ્લેક્સ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

પોષક દલિયા

દલિયામાં મેગ્નેશિયમ, આયર્ન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન્સ અને થોડી માત્રામાં ચરબી જેવા પોષક તત્વો પણ હોય છે. દલિયા યોગ્ય કોલેસ્ટ્રોલનું સ્તર જાળવવામાં અને હૃદયના ધબકારાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેનાથી સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.

કયા સમયે દલિયા ખાવાથી વધુ ફાયદો થાય છે

દલિયા ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે. સવારે દલિયા ખાવાથી તેને પચવામાં બહુ તકલીફ પડતી નથી. આ એક પૌષ્ટિક ખોરાક છે જે દિવસભર એનર્જી આપે છે અને મેદસ્વીપણાને દૂર કરવામાં પણ મદદ કરે છે.

જાણો દલિયાની સરળ રેસિપી

સૌ પ્રથમ શાકભાજીને કાપી લો.

3 લિટરના પ્રેશર કૂકરમાં, એક ચમચી તેલ અથવા ઘી ગરમ કરો.

આંચ ધીમીથી મધ્યમ રાખો અને ગરમ તેલમાં એક ચમચી જીરું ઉમેરો.

પછી તેમાં એક મધ્યમ કદની બારીક સમારેલી ડુંગળી ઉમેરો.

ત્યારબાદ તેમાં એક ઈંચ બારીક સમારેલ આદુ અને એકથી બે બારીક સમારેલા લીલા મરચા ઉમેરો.

આ બધી વસ્તુઓને થોડી સેકંડ માટે સારી રીતે શેકી લો.

હવે તેમાં મધ્યમ કદના બારીક સમારેલા ટામેટા ઉમેરો.

આ પછી પાણીમાં પલાળેલા દલિયા ઉમેરો.

હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.

મીઠું નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દો.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">