Orange Peel For Skin : નારંગીની છાલથી આ ખાસ ફેસ પેક બનાવો, ત્વચામાં આવશે ચમક

Orange Peel For Skin : નારંગીની છાલ વિટામિન સીનો સારો સ્ત્રોત છે. તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે તેનો ઉપયોગ ફેસ પેક તરીકે કરી શકો છો.

Orange Peel For Skin : નારંગીની છાલથી આ ખાસ ફેસ પેક બનાવો, ત્વચામાં આવશે ચમક
Orange Peel For Skin (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 4:00 PM

નારંગી આપણા સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે. કુદરતી રીતે સ્વસ્થ અને ચમકતી ત્વચા માટે તમે નારંગીમાંથી બનેલા ફેસ પેકનો પણ ઉપયોગ કરી શકો છો. સામાન્ય રીતે આપણે નારંગી ખાધા પછી તેની છાલ ફેંકી દઈએ છીએ. પરંતુ તમે તેનો ઉપયોગ ફેસ પેક તરીકે પણ કરી શકો છો. તેમાં વિટામિન સી હોય છે. નારંગીની છાલ ખીલ, બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ત્વચા માટે નારંગીની છાલ (Orange Peel) ચહેરા પરના વધારાના ઓઇલને કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. આવો જાણીએ ત્વચાની સંભાળ (Skin Care) માટે તમે આ ફેસ પેકનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

નારંગીની છાલનો ફેસ પેક

એક ચમચી નારંગીની છાલનો પાવડર લો. તેમાં પાણી ઉમેરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. હળવા હાથે માલિશ કરો. તેને થોડી મિનિટો માટે રહેવા દો. ત્યાર બાદ પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 થી 3 વખત તેનો ઉપયોગ કરી શકો છો.

નારંગીની છાલ અને મધનો ફેસ પેક

એક બાઉલમાં એક ટેબલસ્પૂન નારંગીની છાલનો પાવડર લો અને તેમાં થોડું મધ ઉમેરો. તેને મિક્સ કરીને પેસ્ટ બનાવો. જો પેસ્ટ જાડી લાગે તો તમે તેમાં પાણી ઉમેરી શકો છો. આ પેકને ચહેરાની સાથે ગરદન પર પણ લગાવો. તેને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ તેને સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 થી 3 વખત તેનો ઉપયોગ કરી શકો છો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

નારંગીની છાલ અને એલોવેરાનો ફેસ પેક

એક ચમચી નારંગીની છાલનો પાવડર લો. તેમાં થોડું એલોવેરા જેલ ઉમેરો. તેને એકસાથે મિક્સ કરો. તેને આખા ચહેરા તેમજ ગરદન પર લગાવો. થોડીવાર તેને મસાજ કરો. તેને ત્વચા પર 10 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ તેને સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 થી 3 વખત તેનો ઉપયોગ કરી શકો છો.

નારંગીની છાલ અને દહીંનો ફેસ પેક

એક ચમચી સંતરાની છાલના પાવડરમાં દહીં મિક્સ કરો. તેને એકસાથે મિક્સ કરીને ફેસ પેક બનાવો. તેને ચહેરા અને ગરદન પર લગાવો. તેને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 થી 3 વખત તેનો ઉપયોગ કરી શકો છો.

નારંગીની છાલ અને મિલ્ક ક્રીમનો ફેસ પેક

એક ચમચી નારંગીની છાલનો પાવડર લો. તેમાં મિલ્ક ક્રીમ ઉમેરો. નારંગીની છાલ અને મિલ્ક દૂધની ક્રીમને એકસાથે મિક્સ કરો. તેને ચહેરા અને ગરદન પર લગાવો. ગોળાકાર ગતિમાં તમારી આંગળીઓથી ત્વચાને હળવા હાથે મસાજ કરો. તેને ત્વચા પર 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. તમે અઠવાડિયામાં 2 થી 3 વખત આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો :Vadodara: બોર્ડના પરીક્ષાર્થીઓને પુષ્પ અને પેન આપી આવકારવામાં આવ્યા, ડર રાખ્યા વિના કસોટી આપવા શીખ આપી

આ પણ વાંચો :ONGC Recruitment 2022: જુનિયર કન્સલ્ટન્ટ સહિત અનેક પોસ્ટ પર નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">