PM મોદી 6 મહિના બાદ ઘરની બહાર નીકળશે તો યુવાનો ડંડાથી મારશે: રાહુલ ગાંધી
દિલ્લી ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે દિલ્લીમાં ચૂંટણી પ્રચાર પડઘમ શાંત પડી જશે. પરંતુ ગઈકાલે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર કરેલી ટીપ્પણીને લઈને આજે વિવાદ વકરી શકે છે. ગઈકાલે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન તાકતા વિવાદીત ટીપ્પણી કરી હતી. Web Stories View more કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો ઉનાળા […]
દિલ્લી ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે દિલ્લીમાં ચૂંટણી પ્રચાર પડઘમ શાંત પડી જશે. પરંતુ ગઈકાલે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર કરેલી ટીપ્પણીને લઈને આજે વિવાદ વકરી શકે છે. ગઈકાલે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન તાકતા વિવાદીત ટીપ્પણી કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાહુલ ગાંધીએ બેરોજગારી મુદ્દે પીએમ પર પ્રહાર કરતા કહ્યું કે, પીએમ મોદી 6-8 મહિના બાદ ઘરની બહાર નહીં નીકળી શકે. જો તેઓ ઘરની બહાર નીકળશે તો યુવાનો તેમને ડંડાથી મારશે. રાહુલ ગાંધીના આ વિવાદીત નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. આ સભા દરમિયાન રાહુલ ગાંધીએ બજેટ મુદ્દે પણ સરકાર પર શાબ્દિક હુમલો કર્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: જાણો કેવી રીતે કામ કરશે રામમંદિર ટ્રસ્ટ, મોદી સરકારે બનાવ્યા 9 નિયમ