જાણો શા માટે 26મી જાન્યુઆરીને જ ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ?
26મી જાન્યુઆરી, 2020ના દિવસે સમગ્ર ભારતમાં પ્રજાસત્તાક દિવસની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ દિવસે આપણા રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવશે. 26મી જાન્યુઆરી 1950ના દિવસે અંગ્રેજોના શાસનકાળથી છુટકારો મેળવ્યાં બાદ આપણો દેશ સ્વતંત્ર બન્યો હતો. ભારતના પહેલાં રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે 26 જાન્યુઆરી 1950ના દિવસે 50 તોપોની સલામી આપી હતી. ત્યારબાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને 71 વર્ષ પહેલાં […]
26મી જાન્યુઆરી, 2020ના દિવસે સમગ્ર ભારતમાં પ્રજાસત્તાક દિવસની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ દિવસે આપણા રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવશે. 26મી જાન્યુઆરી 1950ના દિવસે અંગ્રેજોના શાસનકાળથી છુટકારો મેળવ્યાં બાદ આપણો દેશ સ્વતંત્ર બન્યો હતો. ભારતના પહેલાં રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે 26 જાન્યુઆરી 1950ના દિવસે 50 તોપોની સલામી આપી હતી. ત્યારબાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને 71 વર્ષ પહેલાં ભારતીય ગણતંત્રના ઐતિહાસિક જન્મની જાહેરાત કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ ક્ષેત્રમાં ઘણા લોકો છે જે હજી સ્નાતક નથી તો આ અંગે કડક નિર્ણય લઈને વિભાગે ડિપ્લોમા કે ડિગ્રી વગરના વિક્રેતાઓના લાઈસન્સ રીન્યૂ ન કરવા સાથે દુકાન બંધ કરાવવાનો આદેશ આપ્યો છે. દુકાન બંધ થવાના ડરથી ઘણા વિક્રેતાઓએ DAESI કોર્ષ માટે અરજી કરી અને અભ્યાસ શરૂ કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગંભીર ઘટના પર નાયબ મુખ્યપ્રધાનનું આવું નિવેદન કેટલું યોગ્ય? નીતિન પટેલે પગલા ભરવાની ખાતરી કેમ ન આપી?
ભારત 15મી ઓગસ્ટ 1947માં જ એક સ્વતંત્ર રાષ્ટ્ર બની ગયું હતું. પરંતુ આ સ્વતંત્રતાની સાચી ભાવનાને પ્રગટ કરી અને 26મી જાન્યુઆરી 1950ને ઈર્વિન સ્ટેડિયમ જઈને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો અને ગણતંત્રના રૂપમાં સમ્માન આપીને ભારતીય સંવિધાન લાગુ થયું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati”]