AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો વર્ષમાં કેટલી વખત આવે છે નવરાત્રીનો તહેવાર? વાંચો રોચક ઈતિહાસ

વર્ષમાં કેટલી વખત નવરાત્રી મનાવવામાં આવે છે?  જો આવો પ્રશ્ન પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઈ કહેશે કે ચાર વખત. પહેલી નવરાત્રી ચૈત્ર માસમાં ઉજવવામાં આવે છે અને પછી આસો માસની, ત્યારબાદ શરદ નવરાત્રી અને અંતે માઘ નવરાત્રી.  આમ આ ચાર નવરાત્રી છે. જેની ઉજવણી પાછળ કોઈને કોઈ હાર્દ જોડાયેલું હોય છે.  આ ચાર નવરાત્રીમાં […]

જાણો વર્ષમાં કેટલી વખત આવે છે નવરાત્રીનો તહેવાર? વાંચો રોચક ઈતિહાસ
| Updated on: Sep 30, 2019 | 11:39 AM
Share

વર્ષમાં કેટલી વખત નવરાત્રી મનાવવામાં આવે છે?  જો આવો પ્રશ્ન પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઈ કહેશે કે ચાર વખત. પહેલી નવરાત્રી ચૈત્ર માસમાં ઉજવવામાં આવે છે અને પછી આસો માસની, ત્યારબાદ શરદ નવરાત્રી અને અંતે માઘ નવરાત્રી.  આમ આ ચાર નવરાત્રી છે. જેની ઉજવણી પાછળ કોઈને કોઈ હાર્દ જોડાયેલું હોય છે.  આ ચાર નવરાત્રીમાં લોકોને ખાસ કરીને 2 નવરાત્રી વિશે મોટેભાગે જાણકારી હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો : શું તમે નવરાત્રીના ઉપવાસ કરી રહ્યાં છો? તો દિવસભર આ ખોરાક લેવાથી તમારી એનર્જી જળવાઈ રહેશે

નવરાત્રીનો ઉલ્લેખ દેવી ભાગવત અને ધાર્મિક ગ્રંથમાં પણ કરવામાં આવ્યો છે. ચૈત્ર મહિનામાં હિન્દુઓના નવા વર્ષની પણ શરુઆત થાય છે. 4 નવરાત્રીમાં ચૈત્રી નવરાત્રી અને શરદ નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. જેના લીધે લોકો આ બંને નવરાત્રી વિશે જાણતાં હોય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ચૈત્રી નવરાત્રી અને શરદ નવરાત્રી વખતે ઋતુઓમાં ભારે પરિવર્તન થાય છે. શિયાળીની ઋતુ એટલે કે ઠંડીની શરુઆત થાય છે. આમ પ્રકૃતિની સાથે લોકોની જીવનશૈલી પણ બદલાય છે. નવરાત્રી દરમિયાન વ્રત કરવાથી શારીરિક અને માનસિક સંતુલન પણ બની રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નવરાત્રીને લઈને એક ઉલ્લેખ પુરાણોમાં એવો પણ છે કે પહેલાં માત્ર ચૈત્રી નવરાત્રીની જ ઉજવણી કરવામાં આવતી હતી. ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કર્યું અને તેમાં ભવ્ય વિજય મેળવ્યો. આ બાદ નવરાત્રીના દિવસે આર્શીવાદ ભગવાને દુર્ગાપૂજા કરીને લીધા. જેના લીધે અન્ય એક નવરાત્રીના ઉજવણીની પરંપરા ચાલી છે. આમ શરદ નવરાત્રીની ઉજવણી પાછળ પુરાણોમાં આ કારણ આપવામાં આવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">