જાણો વર્ષમાં કેટલી વખત આવે છે નવરાત્રીનો તહેવાર? વાંચો રોચક ઈતિહાસ

વર્ષમાં કેટલી વખત નવરાત્રી મનાવવામાં આવે છે?  જો આવો પ્રશ્ન પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઈ કહેશે કે ચાર વખત. પહેલી નવરાત્રી ચૈત્ર માસમાં ઉજવવામાં આવે છે અને પછી આસો માસની, ત્યારબાદ શરદ નવરાત્રી અને અંતે માઘ નવરાત્રી.  આમ આ ચાર નવરાત્રી છે. જેની ઉજવણી પાછળ કોઈને કોઈ હાર્દ જોડાયેલું હોય છે.  આ ચાર નવરાત્રીમાં […]

જાણો વર્ષમાં કેટલી વખત આવે છે નવરાત્રીનો તહેવાર? વાંચો રોચક ઈતિહાસ
Follow Us:
| Updated on: Sep 30, 2019 | 11:39 AM

વર્ષમાં કેટલી વખત નવરાત્રી મનાવવામાં આવે છે?  જો આવો પ્રશ્ન પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઈ કહેશે કે ચાર વખત. પહેલી નવરાત્રી ચૈત્ર માસમાં ઉજવવામાં આવે છે અને પછી આસો માસની, ત્યારબાદ શરદ નવરાત્રી અને અંતે માઘ નવરાત્રી.  આમ આ ચાર નવરાત્રી છે. જેની ઉજવણી પાછળ કોઈને કોઈ હાર્દ જોડાયેલું હોય છે.  આ ચાર નવરાત્રીમાં લોકોને ખાસ કરીને 2 નવરાત્રી વિશે મોટેભાગે જાણકારી હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચો : શું તમે નવરાત્રીના ઉપવાસ કરી રહ્યાં છો? તો દિવસભર આ ખોરાક લેવાથી તમારી એનર્જી જળવાઈ રહેશે

નવરાત્રીનો ઉલ્લેખ દેવી ભાગવત અને ધાર્મિક ગ્રંથમાં પણ કરવામાં આવ્યો છે. ચૈત્ર મહિનામાં હિન્દુઓના નવા વર્ષની પણ શરુઆત થાય છે. 4 નવરાત્રીમાં ચૈત્રી નવરાત્રી અને શરદ નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. જેના લીધે લોકો આ બંને નવરાત્રી વિશે જાણતાં હોય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ચૈત્રી નવરાત્રી અને શરદ નવરાત્રી વખતે ઋતુઓમાં ભારે પરિવર્તન થાય છે. શિયાળીની ઋતુ એટલે કે ઠંડીની શરુઆત થાય છે. આમ પ્રકૃતિની સાથે લોકોની જીવનશૈલી પણ બદલાય છે. નવરાત્રી દરમિયાન વ્રત કરવાથી શારીરિક અને માનસિક સંતુલન પણ બની રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નવરાત્રીને લઈને એક ઉલ્લેખ પુરાણોમાં એવો પણ છે કે પહેલાં માત્ર ચૈત્રી નવરાત્રીની જ ઉજવણી કરવામાં આવતી હતી. ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કર્યું અને તેમાં ભવ્ય વિજય મેળવ્યો. આ બાદ નવરાત્રીના દિવસે આર્શીવાદ ભગવાને દુર્ગાપૂજા કરીને લીધા. જેના લીધે અન્ય એક નવરાત્રીના ઉજવણીની પરંપરા ચાલી છે. આમ શરદ નવરાત્રીની ઉજવણી પાછળ પુરાણોમાં આ કારણ આપવામાં આવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">