ધોરાજીથી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની એક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ
ધોરાજીથી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની એક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. ધારાસભ્યના ફોટો સાથે આ પોસ્ટમાં લખ્યું છે કે, ‘વાયગ્રા’થી ભારતમાં વસ્તી વધી હોવાની વાત કહેવામાં આવે છે. આ પોસ્ટ મોંઘવારી મુદ્દે નિર્મલા સીતારમણના નિવેદનનો જવાબ આપ્યો છે. આ પણ વાંચોઃ ભરૂચમાં જિલ્લા પોલીસવડાની તલવારબાજીનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ Web Stories […]
ધોરાજીથી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની એક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. ધારાસભ્યના ફોટો સાથે આ પોસ્ટમાં લખ્યું છે કે, ‘વાયગ્રા’થી ભારતમાં વસ્તી વધી હોવાની વાત કહેવામાં આવે છે. આ પોસ્ટ મોંઘવારી મુદ્દે નિર્મલા સીતારમણના નિવેદનનો જવાબ આપ્યો છે.
આ પણ વાંચોઃ ભરૂચમાં જિલ્લા પોલીસવડાની તલવારબાજીનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ
નાણાપ્રધાન નીર્મલા સીતારમણે એવું કહ્યું હતું કે, કોરોના વાઈરસના કારણે મોંઘવારી વધશે. જે બાદ આ સમગ્ર વિવાદને એક નવું રૂપ મળ્યું છે. જો કે, પોસ્ટના વાઈરલ થયા બાદ લલિત વસોયાનો એક વીડિયો પણ જાહેર થયો છે. જેમાં તેણે ખુલાસા સાથે કહ્યું કે, મેં કોઈને બદનામ કરવા આ પોસ્ટ કરી નથી. માત્ર ગાંધીજી મુદ્દે નિવેદન કરનારા ભાજપના નેતાઓને જવાબ આપ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો