ગઢડા: વચનામૃત મહોત્સવનો પ્રારંભ, મહોત્સવને લઈને હરિભક્તોમાં ઉત્સાહ

બોટાદના ગઢડા ખાતે BAPS મંદિર દ્વારા વચનામૃત મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વચનામૃત ગ્રંથને 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિશતાબ્દી મહોત્સવ શરૂ થયો છે. 9 માર્ચ સુધી માંડવધાર રોડ પર રચવામાં આવેલ વિશાળ સ્વામિનારાયણનગરમાં આ મહોત્સવ ચાલી રહ્યો છે. જેનું ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. આ નગરના મધ્યમાં રચાયેલા 100 ફૂટ લાંબા સ્ટેજ […]

ગઢડા: વચનામૃત મહોત્સવનો પ્રારંભ, મહોત્સવને લઈને હરિભક્તોમાં ઉત્સાહ
Follow Us:
| Updated on: Mar 07, 2020 | 7:35 AM

બોટાદના ગઢડા ખાતે BAPS મંદિર દ્વારા વચનામૃત મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વચનામૃત ગ્રંથને 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિશતાબ્દી મહોત્સવ શરૂ થયો છે. 9 માર્ચ સુધી માંડવધાર રોડ પર રચવામાં આવેલ વિશાળ સ્વામિનારાયણનગરમાં આ મહોત્સવ ચાલી રહ્યો છે. જેનું ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. આ નગરના મધ્યમાં રચાયેલા 100 ફૂટ લાંબા સ્ટેજ પર દર્શાવવામાં આવતા ‘શ્રીજી સંકલ્પ ગાથા’ નામક આ શોમાં અત્યંત આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ગઢડાના મંદિરનો ઈતિહાસ અને પ્રવૃતિઓ દર્શાવવામાં આવે છે. મહોત્સવને લઈને હાલ હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ગુજરાત છે ‘કોરોના મુકત’! કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ નથી

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">