પાકિસ્તાનને લાગ્યો ફરી મોટો ઝટકો! UNએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાનો કર્યો ઈન્કાર

પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરનો મુદ્દો સતત આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવામાં આવી રહ્યો છે અને ચારે બાજુથી તેના હાથમાં નિરાશા જોવા મળી રહી છે. હવે, યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ તરફથી પણ પાકિસ્તાન નિરાશ છે. ગુટેરેસ કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે વાટાઘાટો કરીને ઉકેલી લેવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવએ આ મુદ્દે મધ્યસ્થી કરવાનો […]

પાકિસ્તાનને લાગ્યો ફરી મોટો ઝટકો! UNએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાનો કર્યો ઈન્કાર
Follow Us:
| Updated on: Sep 11, 2019 | 12:24 PM

પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરનો મુદ્દો સતત આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવામાં આવી રહ્યો છે અને ચારે બાજુથી તેના હાથમાં નિરાશા જોવા મળી રહી છે. હવે, યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ તરફથી પણ પાકિસ્તાન નિરાશ છે. ગુટેરેસ કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે વાટાઘાટો કરીને ઉકેલી લેવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવએ આ મુદ્દે મધ્યસ્થી કરવાનો ઈન્કાર કરી દીધો છે અને તેના જવાબમાં એવું કહેવામાં આવ્યું છે કે જો ભારત કહે છે તો તેના પર વિચાર કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના પ્રતિનિધિ માલિહા લોધી વતી એન્ટોનિયો ગુટેરેસની સામે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટેફિન દુજારેક દ્વારા હવે નિવેદન આપવામાં આવ્યું છે કે ભારત-પાકિસ્તાને કોઈ પણ આક્રમક વલણથી બચવું જોઈએ અને બંને દેશોએ એકબીજા સાથે વાત કરીને આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બુધવારે માલિહા લોધી યુએન સેક્રેટરી જનરલને મળી અને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. આ બેઠક પછી જ્યારે મીડિયા વતી પ્રશ્નો ઉભા થયા ત્યારે યુએન સેક્રેટરી જનરલે કહ્યું કે મધ્યસ્થી અંગે યુએનનું સ્થાન પહેલા જેવું જ છે. તેમણે કહ્યું કે જો આવી અપીલ બંને પક્ષો દ્વારા કરવામાં આવશે તો તે અંગે નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: VIDEO: સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો, જળસપાટી 136.84 મીટર પર પહોંચી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">