શું ઈન્ડિયન આઈડલ શૉમાં નેહા અને આદિત્ય લગ્ન માત્ર TRPનું નાટક? જાણો ઉદિત નારાયણનો જવાબ

જો તમે ઈન્ડિયન આઈડલ 11 શોને નિહાળ્યો હશે તો તે શૉમાં કેટલાંક દિવસથી એક ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્નને લઈને ચાલી રહી છે. સતત આ ઘટનાને ઈન્ડિયન આઈડલ શૉમાં બતાવવામાં આવે છે અને આ ઘટનાને લઈને એક મોટો ખૂલાસો પણ થયો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

શું ઈન્ડિયન આઈડલ શૉમાં નેહા અને આદિત્ય લગ્ન માત્ર TRPનું નાટક? જાણો ઉદિત નારાયણનો જવાબ
Follow Us:
| Updated on: Feb 10, 2020 | 12:30 PM

જો તમે ઈન્ડિયન આઈડલ 11 શોને નિહાળ્યો હશે તો તે શૉમાં કેટલાંક દિવસથી એક ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્નને લઈને ચાલી રહી છે. સતત આ ઘટનાને ઈન્ડિયન આઈડલ શૉમાં બતાવવામાં આવે છે અને આ ઘટનાને લઈને એક મોટો ખૂલાસો પણ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

udit-narayan-says-son-aditya-neha-kakkars-marriage-trp-gimmick

આ પણ વાંચો :   LRD આંદોલનના 63 દિવસ પૂર્ણ, ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ CM રૂપાણીના મત અંગે કર્યો આ દાવો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બોલીવુડ હંગામા નામની એક વેબસાઈટે આદિત્ય નારાયણના પિતા ઉદિત નારાયણની સાથે ઈન્ટરવ્યું કર્યું હતું. જેમાં ઉદિત નારાયણે નેહા કક્કર અને આદિત્યના લગ્ન અંગે સ્પષ્ટતા કરી દીધી છે. બોલીવુડ હંગામા નામની વેબસાઈટની સાથે વાત કરતાં ઉદિત નારાયણે જાણકારી આપી કે મને આશંકા છે કે આદિત્યના નેહાની એ અફવાહ ફક્ત ઈન્ડિયન આઈડલ 11ની ટીઆરપી વધારવા માટેનું કાવતરું છે. કારણ કે આ શૉમાં મારો દીકરો એંકર છે અને નેહા એક જજની ભૂમિકામાં છે. હું ઈચ્છું છું કે આ અફવા સાચી હોત કારણ કે નેહા ખરેખર સારી છોકરી અને તેને વહુ બનાવવામાં અમને જરાય વાંધો નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ ઉપરાંત ઉદિત નારાયણે સ્પષ્ટતા કરી દીધી કે તેઓ ઈચ્છી રહ્યાં છે કે જ્યારે તેમના દીકરાના લગ્ન થાય ત્યારે બધાને તે બાબતની જાણકારી હોય. જો કે આ લગ્ન બાબતે આદિત્યે તેમની સાથે કોઈ જ વાત નથી કરી તે પણ ઉદિતે સ્પષ્ટ કરી દીધું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">