1 ડિસેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરે લેશે CM પદના શપથ, NCP-કોંગ્રેસને DyCM પદ

મહારાષ્ટ્રની રાજનીતિના ડ્રામાનો અંતે અંત આવી ગયો છે. ગઠબંધનની સામે ભાજપને સરકાર છોડવી પડી છે અને હવે નવા સીએમ તરીકે ઉદ્ધવ ઠાકરેના નામ પર મહોર મારવામાં આવી છે. ભાજપના નેતા કાલિદાસ કોલંબકર પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા છે અને બુધવારના રોજ સવારે 8 વાગ્યે વિધાનસભાનું પ્રથમ સત્ર બોલાવવામાં આવ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર […]

1 ડિસેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરે લેશે CM પદના શપથ, NCP-કોંગ્રેસને DyCM પદ
Follow Us:
| Updated on: Nov 26, 2019 | 3:18 PM

મહારાષ્ટ્રની રાજનીતિના ડ્રામાનો અંતે અંત આવી ગયો છે. ગઠબંધનની સામે ભાજપને સરકાર છોડવી પડી છે અને હવે નવા સીએમ તરીકે ઉદ્ધવ ઠાકરેના નામ પર મહોર મારવામાં આવી છે. ભાજપના નેતા કાલિદાસ કોલંબકર પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા છે અને બુધવારના રોજ સવારે 8 વાગ્યે વિધાનસભાનું પ્રથમ સત્ર બોલાવવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચો :   જાણો 80 કલાકમાં મહારાષ્ટ્રમાં એવું તો શું થયું કે ફડણવીસે આપવું પડ્યું રાજીનામું

હોટેલ ટ્રાઈડેંટમાં ત્રણેય પાર્ટીઓના નેતા દ્વારા ગઠબંધનના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેના નામ પર મહોર મારવામાં આવી છે. આ બાજુ ઉદ્ધવ ઠાકરેએ પણ કોંગ્રેસના નેતાઓનો આભાર માન્યો હતો અને કહ્યું કે મેં ક્યારેય રાજ્યના નેતૃત્ત્વ કરવા અંગે વિચાર્યું નહોતું. હું સોનિયા ગાંધીને ધન્યવાદ આપવા માગું છું. અમે એકબીજા પર વિશ્વાસ રાખીને દેશને નવી દિશા આપી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શરદ પવારે કહ્યું કે મહાવિકાસ આઘાડી ગઠબંધનના ત્રણ સભ્યો આજે રાજ્યપાલને મળશે. મુંબઈના શિવાજી પાર્કમાં 1 ડિસેમ્બરના રોજ શપથગ્રહણ સમારંભ યોજવામાં આવશે. જો ગઠબંધનની સરકારમાં બેે ડેપ્યુટી સીએમ રહેશે. જેમાં કોંગ્રેસના બાલા સાહેબ થોરાટ તો એનસીપીના જયંત પાટીલનો સમાવેશ થાય છે. આમ શીવસેનાને મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું છે તો કોંગ્રેસ અને એનસીપીના નેતાઓને ઉપ-મુખ્યમંત્રીના પદ આપવામાં આવ્યા છે. સંજ્ય રાઉતે કહ્યું કે આ સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરશે જ્યારે દેવેન્દ્ર ફડણવીસે રાજીનામાની જાહેરાત સમયે મીડિયાને કહ્યું કે ત્રણ પૈડાવાળી સરકાર ચાલશે કેવી રીતે? આમ આ સરકારનું ભવિષ્ય તો આવનારો સમય જ નક્કી કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">