દેશભરમાંથી પ્રવાસી આવી રહ્યાં છે કચ્છ, ઐતિહાસિક વિરાસતોની અવદશા, રામકુંડ, છતરડી, કોટાય સૂર્યમંદિર જર્જરિત
કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ગુજરાત પ્રવાસન વિભાગના વ્યાપક પ્રચાર-પ્રસાર બાદ ધોરડો, માંડવી, ભુજમાં પ્રવાસીઓ વધ્યા છે. દેશ-વિદેશના પ્રવાસીઓ રામકુંડ, છતરડી, ભુજીયા ડુંગરના કિલ્લા, કોટાય સૂર્યમંદિર જોવા પહોંચે છે. આ ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી, પરંતુ ઐતિહાસિક સ્મારકોની બરાબર જાળવણી થઈ નથી. આ સ્મારકોની અવદશા જોઈ પ્રવાસીઓ નિસાસા નાંખે […]
કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ગુજરાત પ્રવાસન વિભાગના વ્યાપક પ્રચાર-પ્રસાર બાદ ધોરડો, માંડવી, ભુજમાં પ્રવાસીઓ વધ્યા છે. દેશ-વિદેશના પ્રવાસીઓ રામકુંડ, છતરડી, ભુજીયા ડુંગરના કિલ્લા, કોટાય સૂર્યમંદિર જોવા પહોંચે છે. આ ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી, પરંતુ ઐતિહાસિક સ્મારકોની બરાબર જાળવણી થઈ નથી. આ સ્મારકોની અવદશા જોઈ પ્રવાસીઓ નિસાસા નાંખે છે. વળી અહીં પાયાની સુવિધા પણ તંત્ર વિકસિત કરી શક્યું નથી. કચ્છની વિરાસત સમાન ઐતિહાસિક સ્મારકોની સ્થિતિ સુધારવા ઝડપથી પ્રયાસ થાય તો વધુ પ્રવાસીઓ આકર્ષાય અને સ્થાનિક સ્તરે રોજગારી, આવક મળી રહે.
આ પણ વાંચો: ગુવાહાટી એરપોર્ટ નજીકથી સેનાના યુનિફોર્મમાં 11 શંકાસ્પદ શખ્શો ઝડપાયા, આસામ પોલીસે હાથ ધરી તપાસ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો