અમદાવાદીઓ ચેતી જજો! જો નવરાત્રીમાં આ વાતનું ધ્યાન ન રાખ્યું તો ખિસ્સા થઈ જશે ખાલી

અમદાવાદમાં નવરાત્રિમાં ગરબે રમવા જતા ખેલૈયાઓ વાહન પાર્કિંગમાં ખાસ ધ્યાન રાખજો. આડેધડ વાહન પાર્ક કર્યા તો ખિસ્સા ખાલી થઈ થઈ જશે. ટ્રાફિક પોલીસના જવાનો વાહન ઉપાડી જશે. નવા નિયમો અનુસાર ટુ વ્હીલર ચાલકે 750 અને ફોર વ્હીલર ચાલકે 1 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. આ પણ વાંચો: સુરત અગ્નિકાંડની અસર નવરાત્રિ પર, ઈલેક્ટ્રિક અને ફાયર […]

અમદાવાદીઓ ચેતી જજો! જો નવરાત્રીમાં આ વાતનું ધ્યાન ન રાખ્યું તો ખિસ્સા થઈ જશે ખાલી
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: Sep 27, 2019 | 6:13 AM

અમદાવાદમાં નવરાત્રિમાં ગરબે રમવા જતા ખેલૈયાઓ વાહન પાર્કિંગમાં ખાસ ધ્યાન રાખજો. આડેધડ વાહન પાર્ક કર્યા તો ખિસ્સા ખાલી થઈ થઈ જશે. ટ્રાફિક પોલીસના જવાનો વાહન ઉપાડી જશે. નવા નિયમો અનુસાર ટુ વ્હીલર ચાલકે 750 અને ફોર વ્હીલર ચાલકે 1 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

આ પણ વાંચો: સુરત અગ્નિકાંડની અસર નવરાત્રિ પર, ઈલેક્ટ્રિક અને ફાયર સેફ્ટી નહીં તો ગરબાની મંજૂરી નહીં

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ ઉપરાંત ગરબા આયોજકો માટે પણ પાર્કિંગના નિયમો કડક કરવામાં આવ્યા છે. જો પાર્ટી પ્લોટની બહાર આડેધડ વાહન પાર્ક થતા ટ્રાફિક જામ થશે તો ગરબા આયોજક સામે ગુનો નોંધાશે. અને ગરબાની મંજૂરી રદ્દ કરવામાં આવશે. અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન ટ્રાફિકના નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરાવશે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસના 5 હજાર જવાનો રાતભર ડ્યૂટી પર કાર્યરત રહેશે. એસ.જી. હાઈવે પર રાત્રે 11થી 3 સુધી ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">