Aero India 2023: આ માત્ર એક શો નથી, ભારતની શક્તિ છે, એરો ઈન્ડિયા શોમાં વાંચો પીએમના ભાષણની મોટી વાતો

એરો ઈન્ડિયા 2023 એરોસ્પેસ અને રક્ષા ક્ષેત્રે દેશની ઉન્નત ક્ષમતાઓનું પ્રદર્શન કરીને એક મજબૂત અને આત્મનિર્ભર 'ન્યૂ ઈન્ડિયા'ને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય ધરાવે છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2023 | 11:14 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે સોમવારે એર ઈન્ડિયા-2023નું ઉદ્ઘાટન કર્યું છે. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે એર ઈન્ડિયાની થીમ જમીનથી લઈને આકાશ સુધી દરેક જગ્યાએ દેખાઈ રહી છે. વિશ્વના વિવિધ દેશોની ભાગીદારી એર ઈન્ડિયાની ક્ષમતાને વધારવામાં મદદ કરશે.

પીએમએ વધુમાં જણાવ્યું હતું કે, એર ઈન્ડિયા અન્ય એક કારણથી પણ ખાસ છે. તેનાથી એરોસ્પેસ અને રક્ષા ક્ષેત્રે નવી તકો ઊભી થશે. કર્ણાટકના યુવાનો માટે નવા રસ્તા ખુલશે. જો આ તકોમાં વધુને વધુ લોકો જોડાશે તો રક્ષા ક્ષેત્રે નવા માર્ગ ખુલશે. એર ઈન્ડિયાનો આ ઈવેન્ટ આજે ન્યુ ઈન્ડિયાનો નવો અભિગમ દર્શાવે છે.

આ પણ વાચો: Delhi Mumbai Expressway: PM નરેન્દ્ર મોદીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- આ વિકસિત ભારતની ભવ્ય તસવીર

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એરો ઈન્ડિયા-2023ની મોટી વાતો

  1. નીતિઓમાં સ્પષ્ટ ઈરાદો અભૂતપૂર્વ છે. અમે અનેક પગલાં લીધાં છે. FDIને સરળ બનાવવા માટે ઘણા નિયમોને મંજૂરી આપવામાં આવી છે.
  2. ભારતની ગતિ ભલે ગમે તેટલી ઝડપી હોય, તેના મૂળ હંમેશા જમીન સાથે જોડાયેલા હોય છે. એર ઈન્ડિયાના પાઈલટ પણ આવું જ કરે છે.
  3. ભારતના ખાનગી ક્ષેત્રે આ સમય જવા ન દેવો જોઈએ. આ દેશ ઊંચાઈએ જતા ડરતો નથી. આજનું ભારત દૂર સુધી વિચારે છે અને ઝડપથી નિર્ણયો લે છે.
  4. આજે આકાશમાં ગર્જના કરતા તેજસ ફાઈટર પ્લેન મેક ઈન્ડિયાનું પ્રમાણ છે. આ આત્મનિર્ભર ભારતની વધતી શક્તિ છે. આ ફક્ત એક શો નથી પરંતુ ભારતની તાકાત છે.
  5. પીએમએ કહ્યું કે, જે દેશો તેમની રક્ષા જરૂરિયાતો માટે ભાગીદારની શોધમાં છે તેમના માટે ભારત એક સારો ઓપ્શન તરીકે ઉભરી રહ્યું છે.
  6. PMએ કહ્યું, આજે એરો ઈન્ડિયા કોઈ શો નથી, તે પણ ભારતની તાકાત છે. આજે ભારત વિશ્વની રક્ષા કંપનીઓ માટે બજાર જ નથી, ભાગીદાર પણ છે.
  7. રક્ષા મંત્રીએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા રક્ષા ક્ષેત્રે લાંબી સફર કરી લીધી છે. આ સફરમાં રક્ષા ક્ષેત્રમાં સફળતાના ઘણા સીમાચિહ્નો પાર કર્યા છે, જેણે આ ક્ષેત્રની સફળતામાં વધુ યોગદાન આપ્યું છે.
  8. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રમાં સફળતાની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. દેશે રક્ષા ક્ષેત્રે અનેક શીખર સર કર્યા છે.
  9. આ પ્રદર્શન સરકારના ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ વિઝનને અનુરૂપ સ્વદેશી ઉપકરણો અને ટેક્નોલોજીના પ્રદર્શન અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરશે.
  10. ‘એરો ઈન્ડિયા’ દેશને લશ્કરી વિમાન, હેલિકોપ્ટર, સંરક્ષણ સાધનો અને નવા યુગના એવિઓનિક્સનું ઉત્પાદન કરવા માટે ઉભરતા કેન્દ્ર તરીકે સ્થાન આપશે.
  11. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેંગલુરુની બહારના વિસ્તારમાં વાયુસેનાના યાલહંકા સૈન્ય મથક પર પાંચ દિવસીય પ્રદર્શનમાં 98 દેશોની 809 સંરક્ષણ કંપનીઓ અને પ્રતિનિધિઓ ભાગ લેશે.
  12. એરો ઈન્ડિયામાં લગભગ 250 બિઝનેસ-ટુ-બિઝનેસ એગ્રીમેન્ટ્સ થવાની અપેક્ષા છે, જે લગભગ  75,000 કરોડ રૂપિયાના રોકાણના માર્ગો ખોલશે તેવી અપેક્ષા છે.

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">