ગાંધીનગરમાં CM નિવાસસ્થાનની પાછળ જ દારુની ભઠ્ઠીઓ ચાલે છે: શંકરસિંહ વાઘેલા
છેલ્લા બે દિવસથી દારૂબંધીને લઈને રાજનીતિ ગરમાઈ ગયી છે ત્યારે હવે આ વિવાદમાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ ઝંપલાવ્યું છે. શંકરસિંહ વાઘેલાએ ભાવનગરના એક કાર્યક્રમમાં અશોક ગેહલોતનું સમર્થન કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે, ગુજરાતમાં દારૂબંધીના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર તેમણે આક્ષેપ કર્યો કે, ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાનની પાછળ […]
છેલ્લા બે દિવસથી દારૂબંધીને લઈને રાજનીતિ ગરમાઈ ગયી છે ત્યારે હવે આ વિવાદમાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ ઝંપલાવ્યું છે. શંકરસિંહ વાઘેલાએ ભાવનગરના એક કાર્યક્રમમાં અશોક ગેહલોતનું સમર્થન કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે, ગુજરાતમાં દારૂબંધીના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર તેમણે આક્ષેપ કર્યો કે, ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાનની પાછળ જ દારૂની ભઠ્ઠીઓ ચાલે છે. છતાં સરકાર દારૂબંધીના કડક કાયદાની ખોટી વાતો કરે છે.
આ પણ વાંચો : વિઝા મેળવવા બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ કરવું પડ્યું ટ્વીટ, જાણો પછી શું થયું?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો