Yasin Malik: આજે આતંકવાદી યાસીનના ગુનાઓનો કરાશે હિસાબ ! આજીવન કેદ કે ફાંસી ? કોર્ટ ચુકાદો સંભળાવશે

દિલ્હીની તિહાર જેલમાં બંધ આતંકવાદી યાસીન મલિકની (Yasin Malik) સજા પર આજે નિર્ણય આવી શકે છે. મલિકને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા થઈ શકે છે.

Yasin Malik: આજે આતંકવાદી યાસીનના ગુનાઓનો કરાશે હિસાબ ! આજીવન કેદ કે ફાંસી ? કોર્ટ ચુકાદો સંભળાવશે
Yasin Malik - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 9:05 AM

કાશ્મીર (Kashmir) ના આતંકવાદી યાસીન મલિક (Yasin Malik) ની સજા અંગેનો નિર્ણય આજે દિલ્લીની વિશેષ અદાલતમાં (Special Court) આવી શકે છે. મલિક ઉપર જે આરોપ અનુસાર કેસ નોંધાયો છે તે મુજબ ઓછામાં ઓછી આજીવન કેદ અને મહત્તમ મૃત્યુદંડની સજા થઈ શકે છે. આ સિવાય કોર્ટ દંડ પણ લગાવી શકે છે. NIA કોર્ટે 19 મેના રોજ યાસીનને દોષિત જાહેર કર્યો હતો. અને તેને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હતી પરંતુ તેમણે તેમના પર લાગેલા કોઈપણ આરોપોને નકાર્યા ન હતા.

આતંકવાદી યાસિન મલિક પર ગુનાહિત કાવતરું, દેશ વિરુદ્ધ યુદ્ધ, અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને કાશ્મીરમાં શાંતિ ભંગ કરવાનો આરોપ હતો. હવે આતંકવાદી યાસીન મલિકને તેના ગુનાઓની સજા આપવાનો આજનો દિવસ છે. કોર્ટ શું નિર્ણય કરે છે તે જોવાનું રહેશે. યાસીને પોતાનો વકીલ પાછો ખેંચી લીધો હતો. તેણે તેની છેલ્લી સુનાવણીમાં તેના પર લાગેલા તમામ આરોપો સ્વીકારી લીધા હતા.

ગુનાની કબૂલાત કરી હતી

જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) ના વડા યાસિન મલિકે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળના આરોપો સહિત આતંકવાદને નાણાં પૂરા પાડવાના કેસમાં તમામ આરોપો સ્વીકાર્યા છે. 19 મેના રોજ સ્પેશિયલ જજ પ્રવીણ સિંહે આતંકવાદી યાસિન મલિકને દોષિત ઠેરવ્યો હતો અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને તેની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવા કહ્યું જેથી તેના પર દંડ લાદવામાં આવે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

યાસીન મલિક, શબીર શાહ, મસરત આલમ, ભૂતપૂર્વ ધારાસભ્ય રશીદ એન્જિનિયર, ઉદ્યોગપતિ ઝહૂર અહેમદ શાહ વટાલી, બિટ્ટા કરાટે, આફતાબ અહેમદ શાહ, અવતાર અહેમદ શાહ, નઈમ ખાન, બશીર અહેમદ ભટ ઉર્ફે પીર સૈફુલ્લા સહિત કાશ્મીરી અલગતાવાદી નેતાઓ છે. તેમના પર ગુનાહિત કાવતરું રચવા, દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવા અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓના આરોપો પણ મૂકવામાં આવ્યા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">