T-20 લીગ: દિલ્હીના સપનાઓ પર વધુ એક ઝટકો, ઈશાંત શર્મા ઈજાને લઈને ટુર્નામેન્ટથી બહાર થયો

દિલ્હી કેપીટલ્સને લીગ જીતવાના સપનાને જાણે કે ઝટકો લાગ્યો છે. ટીમના મુખ્ય બોલર ઈશાંત શર્માને ઈજા પહોંચી છે અને હવે તે ટુર્નામેન્ટની બહાર થઈ ચુક્યો છે. ઈશાંત શર્મા લીગની 13મી સિઝનમાં ઈજાને લઇને ફક્ત સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જ મેચ રમી શક્યો હતો. આ મેચમાં પણ તે ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો, તેને એક પણ વિકેટ […]

T-20 લીગ: દિલ્હીના સપનાઓ પર વધુ એક ઝટકો, ઈશાંત શર્મા ઈજાને લઈને ટુર્નામેન્ટથી બહાર થયો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 13, 2020 | 7:20 PM

દિલ્હી કેપીટલ્સને લીગ જીતવાના સપનાને જાણે કે ઝટકો લાગ્યો છે. ટીમના મુખ્ય બોલર ઈશાંત શર્માને ઈજા પહોંચી છે અને હવે તે ટુર્નામેન્ટની બહાર થઈ ચુક્યો છે. ઈશાંત શર્મા લીગની 13મી સિઝનમાં ઈજાને લઇને ફક્ત સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જ મેચ રમી શક્યો હતો. આ મેચમાં પણ તે ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો, તેને એક પણ વિકેટ મળી શકી નહોતી. ઈશાંત ટુર્નામેન્ટથી બહાર થનારો દિલ્હીનો બીજો મહત્વનો ખેલાડી છે.

https://twitter.com/DelhiCapitals/status/1315656443995934722?s=20

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પહેલા અનુભવી લેગ સ્પીનર અમિત મિશ્રા પણ ઈજાને લઈને ટુર્નામેન્ટની બહાર થઈ ચુક્યો હતો. આ ઉપરાંત ટીમના નિયમિત વિકેટકિપર ઋષભ પંત પણ ઈજાને લઈને મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં રમી શક્યો નહોતો. તબીબોએ તેને એક સપ્તાહ માટે આરામ કરવાની સલાહ આપી હતી. ટીમનો મહત્વપુર્ણ ખેલાડી આર અશ્વિન પણ આ અગાઉ ઈજાને લઈને શરુઆતમાં જ કેટલીક મેચથી દુર રહ્યો હતો. ટીમે હવે આગામી બુધવારે રાજસ્થાન સામે મેચ રમવાની છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">