ટી-20 લીગ: કોલકતાને જીતવા માટે 143નો ટાર્ગેટ, મનીષ પાંડેની અડધીસદી
ટી-20 લીગની 13મી સિઝનની આઠમી મેચમાં હૈદરાબાદે કોલકત્તા નાઈટ રાઈડર્સની સામે જીતવા માટે 143 રનનું લક્ષ્ય રાખ્યું છે. હૈદરાબાદ માટે મનીષ પાંડેએ સૌથી વધારે 51 રન બનાવ્યા અને ટીમને આ સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી. છેલ્લી મેચમાં ખરાબ બોલિંગના કારણે આલોચનનાનો શિકારે થયેલી KKRએ આ મેચમાં કડક બોલિંગ કરી અને હૈદરાબાદને મોટા સ્કોર સુધી […]
ટી-20 લીગની 13મી સિઝનની આઠમી મેચમાં હૈદરાબાદે કોલકત્તા નાઈટ રાઈડર્સની સામે જીતવા માટે 143 રનનું લક્ષ્ય રાખ્યું છે. હૈદરાબાદ માટે મનીષ પાંડેએ સૌથી વધારે 51 રન બનાવ્યા અને ટીમને આ સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી. છેલ્લી મેચમાં ખરાબ બોલિંગના કારણે આલોચનનાનો શિકારે થયેલી KKRએ આ મેચમાં કડક બોલિંગ કરી અને હૈદરાબાદને મોટા સ્કોર સુધી પહોંચવાથી રોકી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
#SRHvsKKR T-20 league : SRH gives target of 142 runs to KKR. #SRH #kkr #KKRvsSRH
— tv9gujarati (@tv9gujarati) September 26, 2020
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો