નિત્યાનંદ આશ્રમનો વિવાદ હાઈકોર્ટમાં સુધી પહોંચ્યો, નંદિતાના પિતાએ હાઇકોર્ટમાં હેબિયેસ કૉર્પસ કરી દાખલ
અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. નંદિતાના પિતાએ હાઇકોર્ટમાં હેબિયેસ કૉર્પસ દાખલ કરી છે. યુવતીના પિતા જનાર્દન શર્માએ આક્ષેપ કર્યો હતો કે, પોતાની દિકરી નંદિતાને આશ્રમ દ્વારા ગોંધી રાખવામાં આવી છે. અને તે માત્ર મોબાઇલ વીડિયોના માધ્યમથી જ વાત કરે છે. આ પણ વાંચોઃ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા NCP પ્રમુખ […]
અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. નંદિતાના પિતાએ હાઇકોર્ટમાં હેબિયેસ કૉર્પસ દાખલ કરી છે. યુવતીના પિતા જનાર્દન શર્માએ આક્ષેપ કર્યો હતો કે, પોતાની દિકરી નંદિતાને આશ્રમ દ્વારા ગોંધી રાખવામાં આવી છે. અને તે માત્ર મોબાઇલ વીડિયોના માધ્યમથી જ વાત કરે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જનાર્દન શર્માએ આશ્રમ પર ગંભીર આરોપ લગાવ્યો કે, આશ્રમમાં ઘણી આશ્ચર્યજનક ઘટનાઓ બની રહી છે. જોકે કઈ આશ્ચર્યજનક ઘટના છે તે અંગે તેઓએ ખુલાસો કરવાનું ટાળ્યું હતું. જોકે દીકરી સાથે મુલાકાત થાય તે હેતુથી પોલીસ ફરિયાદ દાખલ કરી હોવાનું જનાર્દન શર્માએ જણાવ્યું હતું.