કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના વળતર માટે ખેડૂતોએ વડાપ્રધાન મોદીને લખ્યા પત્રો, જુઓ VIDEO
Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન આજનું […]
રાજ્યમાં કમોસમી વરસાદના કહેર બાદ ખેડૂતોની હાલત કફોડી બની છે. નુક્સાનીને લઈ વળતર માટે ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મેથાણ ગામના ખેડૂતોએ વડાપ્રધાન મોદીને નુકસાની અંગે પત્રો લખ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
PMને પત્ર લખી ખેડૂતોએ વરસાદ અને વાવાઝોડાથી થયેલા નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવા માગ કરી છે. સાથે જ આ પત્રોમાં વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાદા પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાન મોદીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો